SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે ઘાતી કમ માં એક પણ પ્રકૃતિ શુભ, સારી નથી. બધી અશુભ પાપની જ છે. હવે વાત રહી અઘાતી કર્મની. અઘાતીમાં શું છે કે તે નામ-શેત્રાદિ ચાર કર્મો આત્મ ગુણેને સર્વથા–સાવ ઘાત નથી કરતા. તેથી તેને અઘાતી કર્મ કહા છે. આ ચાર કર્મોમાંથી કેટલાક કર્મો સાર શુભ ગણાય. અને કેટલાક કર્મો અશુભ ખરાબ પણ ગણાય. જો કે કર્મ બધાય ખરાબ જ હોય છે, એમાં ના નથી. પરંતુ હવે જ્યારે જીવાત્મા કર્મયુક્ત થઈને સંસારમાં રહ્યો જ છે, ત્યારે તે જીવને શરીર, ગતિ, જાતિ, ઇન્દ્રિય, આયુષ્ય, કુળ–ઘર, સુખ-દુઃખ વગેરેમાંથી સારૂ કેટલું મળશે અને ખરાબ-અશુભ કેટલું મળશે તે વિચારવાનું રહ્યું એટલે ઘાતીમાં સર્વ અશુભ-પાપની ખરાબ પ્રકૃતિઓ છે. જયારે અઘાતીમાં શુભ-અશુભ પુણ્ય-પાપની બન્ને પ્રકૃતિઓ છે. અઘાતીક કમ શુભ (પુણ્ય પ્રકૃતિ). અશુભ (પાપ પ્રકૃતિ) નામ ગાત્ર વેદનીય આયુ. નામ ગાત્ર વેદનીય આયુ. ૩૭ + ૧ + ૧ + ૩ | ૩૪ + ૧ + ૧ + ૧ = કુલ ૪ર પુણ્ય પ્રકૃતિઓ | કુલ ૩૩ અઘાતી કર્મની ૪૫ ઘાતી કર્મની કુલ ૮૨ પાપની પ્રકૃતિઓ છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy