SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પ. પરિગ્રહનું પાપ છોડતાં ૬. ક્રોધનુ ૭. માનનું માયાનુ ૮. ૯. લેાભ ૧૦. રામ ૧૧. દ્વેષ ૧૨. કલહ (કલેશ) ૧૩. અભ્યાખ્યાન ૧૪. પશૂન્ય ૧૫, રિત-અતિ ૧૬. પરપરવાદ ૧૭. માયા મૃષાવાદ ૧૮. મિથ્યાત્વશલ્ય ,, .. 99 99 99 99 99 99 ,, ', . . ,, ', 29 29 27 22 2 . 99 99 ,, ', Gd - – - 1 1 - - - અપરિગ્રહ–ત્યાગ પ્રગટશે ક્ષમા ધર્મ વધશે. વિનય-નમ્રતાના ધમ વધશે. - સરળતા પ્રગટ થશે. સંતાષવૃત્તિ જાગશે. બૈરાગ્ય મૈત્રી ગુણ પ્રગટ થશે. "" સમતા ગુણુ સર્વાં પ્રત્યે આદરભાવ,, – શાંતાંતના ગુણ સવ` સમભાવ ગુણ – ગુણાનુરાગી પણું -નિર્દેષિ સરળતાને સત્ય,, 99 29 29 2. 33 99 '' ,, ,, 2, ,, સમ્યગ જ્ઞાન દશા 99 99 "" "" આ પ્રમાણે આ ૧૮ પાપ સ્થાનક જે અશુભ કર્મો છે. તેના ત્યાગ કરવાથી, તે છેડવાથી અર્થાત ન કરવાની પ્રતિજ્ઞા કરવાથી તેની સામે તે તે ધર્મ તે તે ગુણુ પ્રગટ થાય છે. તે જ આપણા માટે સાધ્ય છે, એવું ન થવુ જોઇએ કે પાપને જ ધર્મ મનાવીને ચાલીએ. ના, તે તે મહા અનથ થઇ જશે. પાપને અશુભ, પાપ વૃતિને પાપ ગણીને છેડવી એ જ હિતાવહ છે અને તેની સામે પાપન ત્યાગરૂપ ધર્મનું આચરણ એજ હિતાવહ છે. એકબીજાનું મિશ્રણ એકબીજામાં કરવુ એ હિતાવહ નથી. પાપના નામે ધમ કરવા કે ધર્મોના નામે કર
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy