SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ક નુ કારણ ચેગ છે અને એક સમયે એક જ ઉપ૨ાગ હાય છે. એક સમયે કાં તેા શુભ ઉપયાગ હોય અથવા અશુભ હાય. પરન્તુ શુભાશુભ અને ઉપચેગ એક સમયે તે સલવે જ નહીં, એટલે તેનુ કાર્ય કર્મ પણ પુણ્યરૂપ શુભ અથવા પાપરૂપ અશુભ ભિન્ન ભિન્ન થાય. પરન્તુ ઉભયરૂપ મિશ્ર તેા ન જ થાય. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ક્લાય અને ચેગ એકમઅંધના હેતુઓ કહેવાય છે. આ બધા પાંચે હેતુઓમાંથી એક કર્મબંધના હૅતુઓ મિથ્યાત્વ, યોગ: અવિરતિ HICHI ચાગ જ એવા હેતુ છે, જેના કંધની સાથે અવિનાભાવ સંબંધ છે, અર્થાત્ જ્યાં જ્યાં કમ ખંધ હાય ત્યાં યોગ હેતુ અવશ્ય હેાય છે. તેથી અહી બીજા કારણેાના અદ્દલે ચાગની પ્રધાનતા લીધી છે. sil મન, વચન અને કાયાના ત્રણ કારણથી ચેાગ પણ ત્રણ પ્રકારના છે— ૧. મનેયાગ, ર. વચનચેગ અને ૩. કાયયેાગ, મુખ્યત્વે આ ચાગ જ કમ બંધના મુખ્ય હેતુ છે. ૧૯
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy