SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે પ્રશ્ન વ્યાકરણગસૂત્રમાં ભિન્ન-ભિન્ન પ્રકારની વેદનાઓનું વર્ણન કર્યું છે નરમાં ઉત્પત્તિ વિષે એક વખત શ્રી ગૌતમ સ્વામીએ વીરપ્રભુને પ્રશ્ન પૂછે- હે ભગવંત! રત્નપ્રભા આદિ સાતે નરક પૃથ્વીઓમાં એક સમયે કેટલા નારકીઓ ઉત્પન્ન થતા હશે? ईमीले णं भ ते । रयणप्पहाए पुढवीए नेरतिया एक्समरण केवतिया उववज्जति ? गोयमा ! जहण्णेणं एको वा दो चा तीन वा उकासेणं सखेज्जा वा उववज्जति एवं जाव अधे सत्तमाए । - સર્વજ્ઞ શ્રી વીરપ્રભુએ ઉત્તર આપતાં કહ્યું- હે ગતમ! જઘન્યથી એટલે એ છામાં ઓછા ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે. અને એ જ પ્રમાણે સાતે નરકમાં સમજવું. આ પ્રમાણે શ્રી જીવાભિગમ આગમમાં કહ્યું છે. નારકીઓનો જન્મ ઉપપાત જન્મ કહેવાય છે. આવા ઉત્પન્ન થવાના તેમને માટે ૮૪ લાખ નરકાવાસ છે. અને ઉત્પત્તિનિઓ નારકીઓની ૪ લાખ ગણવામાં આવી છે. ત્યાં ઉત્પત્તિ સમયે પ્રથમ અંગુલને અસંખ્યાતમાં ભાગ જેટલું નાનું તેનું શરીર હોય છે અને અંતર્મુહૂર્તમાં જ ઘણું મોટું થઈ જાય છે. સંકીર્ણ એટલે સાંકડી કુંભમાં નહીં સમાતાં તે જી ઘાણીમાં પલાતાં પશુની જેમ ચીસાચીસ કરે છે. આ ચીસે સાંભળીને નારકી જીવને ઉત્પન્ન થયેલે જાણીને નારકસંત્રી પરમાધામીએ યમદૂતની જેમ દોડતા આવે છે. પકડો પકડે. મારે..મારે....બોલતા બેલતા તલવાર ભાલા વડે ૭૭
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy