SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પત્રધનું ૨ આ પરમાધામીઓ અસિપત્રના જંગલ વિકુવને દેખાડે છે. છાયામાં બેસવા જનારા બિચારા નારકીઓને એ વનમાં જતા પણ ભારે દુઃખ. ઝાડના પાંદડા જ તલવારની ધાર જેવા હોય છે, જેથી તેમના કાન-નાક કપાઈ જાય છે. નારકીઓ આવે એટલે આ પત્ર ધનુઓ પવન વિકૃવે છે. અને તલવાર જેવા પાંદડાઓથી તેમના હાથ પગ કપાઈ જાય છે. (૧૧) કુંભ કુંભી -પચનક, ગુંડક વગેરે સાધને ઉપર ઉકળતા તેલ આદિમાં ભજીયાની જેમ તળી નાંખવાનું કામ આ કુંભ જાતિના પરમાધામીઓ કરે છે. બિચારા નારકીઓની શી દશા થતી હશે? (૧૨) વાલુક આ પરમાધામીઓ તે ભીની તપેલી ભયંકર ગરમ રેતીમાં નારકીઓને તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે. કદંબવાલુકા નામની પૃથ્વીમાં તપેલીમાં રાખ્યા હોય તેમ ભુંજી નાખે છે. ' (૧૩) તરણ વૈતરણી નદી વિકુવીને તેમાં બિચારા નારકીઓને ચલાવે છે. તેથી તેમનું નામ પણ વૈતરણું છે. આવી નદીમાં ઉકળતા લાક્ષારસ જે ધેધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં લેડી, ચરબી, વાળ, પરૂ, હડકા વગેરે વહેતા હોય છે. અને પછી ખૂબ તપી ગયેલી લોખંડની हत्ये पाप उरू बहु सिरा तह थ अगुवंगागि। छिद। असी તિરાઈ નિરપિ નિવાબ | ૨૨૧ વત્તગુનિથા.૪ असिपतवण बिबिध कउ । २६सति तत्थ छायाहिल सिणे। जति नेतिया ॥ ११२ ॥ तो पषणचलिततरूनिवतिएहि किर तेसि । कष्णाटनासाकर चरणउरुभाईणि छिदति ॥ ११३॥
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy