SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જા છે. પરનુ ઘર ફુટી જવાથી તે ઘટ જે ભુલોમાંથી બને, હતે તે ભુ માં ૪ વિલય પામી જાય છે. પરંતુ જ્ઞાન વિલાપ પામવાને પ્ર૪ ઉપસ્થિત નથી થતું. કારણ ઘડે. મારીને હ. ઉત્પન હતે. માટે વિનાશ પમી વિનાશી છે. જ્ઞાન આત્માને ધર્મ છે. તે ઉપન નથી. અનુપન નિત્ય-શાશ્વત ધર્મ છે. માટે અવિનાશી છે. જ્ઞાનની પર્યાય બદલાવાથી આત્મા-ચેતન નષ્ટ નથી થતું. ઘડે કુટીને ભૂતમાં વિલીન થઈ ગયો તેથી આત્મા-મૈતન્ય ભુત માં વિલીન નથી થ. તે તે ભુમિન દ્રા છે. ભુતજન્ય દ્રવ્ય નથી માટે સુતામાં વિલીન થવાને કે નષ્ટ થવાને પ્રત આત્મા માટે ઉપસ્થિત નથી થતે માટે પ્રયત્તા રહે છે. ઘડે ફુટી જવા છતા જેમ ઘડાનું જ્ઞાન આપણને રહે છે. તેમ મૃત્યુ પછી શરીર બળીને ભુતમાં વિલીન થઈ જવા છતા પણ આત્મા ચેતન-દ્રવ્ય જે નિ-શાધન- અજર-અમર-અવિનાશી છે તે રડે છે. અને તે આત્મા પાક પતિ આદિમાં ગમન કરે છે. માટે પરેડ ગામી આમાં છે. અને પરગામી છે તે પરલોક અવશ્ય છે એમ સિદ્ધ થાય છે. असइ बपरम्म लोए समगि होताई सागकामस्त । तदनबई ला दागदार व परलोए ।। હે મેત ! જે પરલોક સર્વથા ન હોય, તે સ્વર્ગની ઈછાવાળા માટે અગ્નિ ડેવદિન યજ્ઞ કરવાનું અનુષ્ઠાન જે કહ્યું છે જેમકે- “ધ છે, ગાત્ર ગુરુ”-સંવર્ગની ૧૫
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy