SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ચૈતન્યધમ નષ્ટ થઇ જશે. માટે પછી પલેાક માનવાની તા વાત જ કયાં રહી ? કારણ પલેાકગામી-પ ્લેાકમાં જનાર આત્મા જ ન રહ્યો. તા પરલેાક કાને માનવેા ? ખીજુ એ કે ચૈતન્ય ભૂતાના સઘાતથી ઉત્પન્ન થતુ હાવાથી અનિત્ય છે. જે જે ઉત્પન્ન થાય છે તે અનિત્ય એવા કાતન્ય ધમ (આત્મા)ને નાશ થઈ ગયા પછી પરલોક કાના ? અને પરલેાક શા માટે ? અદ્વૈત આત્માને સંસરણુ નથી જો પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન અનેક આત્મા (ચૈતન્ય ધ)ને ન માનેા અને માત્ર સટલ ચૌતન્યાશ્રય રૂપ એક જ સવવ્યાપી અને નિષ્ક્રિય આત્મા માના તા જેમ કે કહેવામાં આવ્યુ છે કે.... एक एब हि भूतात्मा भूते भुते व्यवस्थित: । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ અર્થાત પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત એવા એક જ ભૂતાત્મા છે અને તે એક છતાં એકરૂપે અને બહુરૂપે પાણીમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે. (જલચન્દ્રવત). તે પણ પરલોકની સિદ્ધિ તા ન જ થાય. કારણ કે સર્વાંગત અને નિષ્ક્રિય ચૈતન્ય (આત્મા) હાવાથી આકાશ જેમ વ્યાપક છે તેમ એવા આત્મા પણ સવ શરીરામાં વ્યાસ એક જ છે. અને સ વ્યાપી એવા એક આત્માનુ' સંસરણ એટલે ગતિ આદિ ક્રિયા તા હાય જ નહીં. તે પરલોક કોના ? પલાકમાં ગયા કોણ ?
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy