SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા કર્મના બંધનમાંથી સદાને માટે જે સ્થાન, જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે પણ મેક્ષ સ્થાન છે. મુકિતનું ધામ છે. મુકતાવસ્થા છે. એટલે કર્મક્ષય-કર્મમેક્ષ અને જીવમેશ એમ બન્નેની સિદ્ધિને વિચાર અત્યારે કરવાનું છે. જીવ+કર્મને સગ-વિયેગ તે જ બંધ-મેલ સંસાર એ જીવ+કર્મના મગાત્મક છે. અને મોક્ષ એ જીવ+કર્મના વિયેગાત્મક છે. જીવકર્મસંગ જીવકર્મવિણ તે સંસાર મેક્ષ જેને સગ એને જ વિગ. કેને સંગ ? કેને વિગરે સંગ હંમેશા એને થાય. પરન્તુ એકની સંયોગ થતું જ નથી. અહીયાં પણ બે તત્વ છે. જીવ અને કર્મ (જડ) કર્મ અજીવતત્વના પુદ્ગલને જ પેટા ભેદ છે. કોણ વર્ગણું ના બનેલા કર્મ છે. તે બન્નેનો સંગ તેનું જ નામ સંસાર છે. અને બંનેને સદાને માટે સદંતર વિગ થે, છૂટા થઇ જવું તેનું નામ છે મેક્ષ મોક્ષ પણ સાપેક્ષિક છે. અર્થાત મોક્ષ બેલીએ છીએ ત્યારે બંધને જ મેક્ષ એ સ્પષ્ટ અપેક્ષા સહિત યાલ આવે છે. બંધ ન હોય તે મેક્ષ કોને થાય? એમ વિગ પણ સાપેક્ષ છેસંગ ન હોય તો વિયોગ કોને થાય ? વિયોગ પહેલા સગુ જરૂરી છે. તેમ મોક્ષ પહેલા કર્મ બંધ પણ જરૂરી છે. અર્થાત્ એકથી બીજાની સિદ્ધિ થાય છે. :: , ,
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy