SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ જ નથી. કહેવત છે કે “દેર હૈ, પર અંધેર નહીં. માણસ છેલ્લી મરણ પથારીએ પડ હોય છે. ભારે માંદગી પણ ભેગવતે હોય છે. અને મૃત્યુની ઘડીઓ ગણાતી હેય છે એવા સમયે પણ કેઈ શું પતે જિંદગીમાં કરેલાં પાપ ભૂલી જાય છે? ના. માણસ શું ખાવું-પીધું હતું વગેરે ભૂલી શકે છે પણ જગતમાં કોઈ પણ વ્યક્તિ પિતાનાં પાપ ભૂલી નથી શકતી. દરેકને પિતાનાં પાપ તે યાદ જ હેય. છે. તે અહીયાં જે પાપ કર્યા છે તેની સજા તે ભેગવવાની જ છે. એ સજા કયાં કેટલા પ્રમાણમાં ભેગવાય છે? અકપિત – હે ભગવંત! આજ ધરતી ઉપર જે મનુષ્ય તથા તિર્યંચ પશુ-પક્ષીનો જીવે છે તે બધા જે પ્રકારની ભૂખ-તરસ-છેદન-ભેદન–મારણ આદિની વેદના ભેગવતા હોય છે તેમને જ આપણે નારકી માની લઈએ તે શું વાંધો છે? કારણ કે દુઃખ તે ભગવે જ છે ને ? ભગવાન – હે અકંપિત ! ના. એમ નથી. પાપ પણ બે પ્રકારનાં છે. કેટલાંક સામાન્ય કક્ષાનાં પાપ છે. અને કેટલાંક ઉત્કૃષ્ટ (પ્રકૃષ્ટ) કક્ષાનાં પાપો છે. અહીંયાં મનુષ્ય અને પશુ-પક્ષીઓ જે દુઃખ-વેદના ભગવે છે એ તે સામાન્ય વેદના છે. બહુ ઓછું દુઃખ છે અને સાથે ચેડાઘણા અંશે સુખ પણ છે. હા. સુખનું પ્રમાણ ઓછું અને દુઃખનું પ્રમાણ વધારે છે એ પણ વાત બરાબર છે. પરંતુ હજી તેથી પણ વધારે ઉત્કૃષ્ટ કક્ષાનું પણ દુઃખ હોય છે. જેમ દરેક વસ્તુ અવસ્થા વિશેષની ચરમ સીમા–અંતિમ તે છેડા હોય છે. દા. ત., સુખ છે, તે 1 |
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy