SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ—દેવીએની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. * ભવનપતિ આદિ ચારે નિકાયમાં ઈંદ્રોની અને ઇંદ્રાણીની સ્થિતિ ઉત્કૃષ્ટ જ હોય છે. ઈંદ્રના દેવની અપેક્ષાએ અને ઇંદ્રાણીની દેવીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, વ્યંતરનિકાયમાં દરેક પ્રકારના દેવાની ઉત્કૃષ્ટ સ્થિત ૧ પક્ષે પમ અને દરેક પ્રકારની દેવ એની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પડ્યે પમ છે. દરેક પ્રકારન! દેવ-દેવીઓની જધન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. જ્યાતિષદેવ-દેવીઓની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિનું યુવ ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ ! પક્ષેપમ દેવા ચદ્ર–દેવે ૧ લાખ વર્ષ અધિક ૧ પક્ષે ચંદ્ર-દેવીઓ ૫૦ હજાર વર્ષ અધિક ગા પા સૂર્ય દેવેશ ૧ હજાર વર્ષોં આધિક ૧ પક્ષે ૦ સૂર્ય-દેવી ૫૦૦ વર્ષ અધિ ગ્રહ દેવેશ ૧ પટ્યાપમ ત્રણ દેવીએ ા પહોરમ નક્ષત્ર–દેવે ના પક્ષેપમ નક્ષત્ર-દેવીએ સાધિક ન પક્ષેપમ તારા-દેવે ના -: પાપમ તારા દેવી સાધિક •/૮ પક્ષેપમ પડ્યેા ر * .. 36 ,, 97 "" ,, 79 ૧/૮ પયાપ
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy