SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં ખાવું-પીવું, આહાર-વિહારની ઈ ચિંતા જ નથી.. કારણ, વૈક્રિય શરીર છે. એટલે ખાવ!-પીવાને પ્રશ્ન જ નથી. ગળામાં પુષ્પની માલા સતત ધારણ કરેલી હેાય છે. એ તેમની મૃત્યુના ૬ માસ પહેલાથી કરમાવાની શરૂઆત થાય છે.. ત્યારે ખખર પડવા માંડે છે કે હવે મૃત્યુના સમય આવ્યો છે. દેવતાઓને પણ મરવું તે પડે જ. તેમ તે દેવગતિ પણ છે તે! સંસારમાં જ ગતિના સાથી આપણે કાઢીએ છીએ. સૂચક આ સાથીઆમાં ઉપરની એક પાંખડી દેવગતિની નજીક કારણ ગમે ને ? જે ચાર તે ચાર ગતિના છે. માટે દેવગતિ પણ ચિહું ગતિ ભવભ્રમણના સંસાર– ૧.ચા૨ ગતિ મનુષ્ય જીવ તિર્યંન્ચ દૈવ નરક ૨. મનુષ્યનું ચારે ગતિમાં ગમન તિ ૪. દેવનું બૅ ગતિમાં ગમન મ મ વ દ ૬૮ ૩. તિર્યંન્ચનું ચાર ગતિમાં ગમન ૫.નરકનું બે ગતિમાં ગમન. મ તિ જીવ
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy