SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે છે. તેનાથી (સુર્યાંથી) ગ્રહેાની ગતિ વધુ ઝડપી છે. અને ગ્રહેા કરતા પણ નક્ષત્રાની ગતિ વધારે છે, અને નક્ષત્ર કરતા પણ તારાઓની ગતિ વધારે છે. આગમશાસ્ત્રામાં સૂર્યચંદ્રાદિની ગતિમાં સહાયક તેમના વિમાનને ખેંચનારા બીજા દેવા ખતાવ્યા છે, જે દેવતાઓને આભિ ચેાગ્ય નામ કર્મોના ઉદય હાય છે, તે દેવતાઓ તે તે વિમાનાને વહન કરે છે, તે દેવા પરિભ્રમણ કરતા વિમાનાની નીચે નીચે ગમન કરે અને નૈષ્ક્રિય શક્તિવાલા હેાવાથી સિંહહાથી ઘેાડા બદનું રૂપધારણ કરીને ચારે દિશામાં ગેહવાદને વિમાનાને વહન કરે છે. ૧. ચંદ્રના વિમાનને ૨. સુના વિમાનને ૩. ગ્રહના વિમાનને – = ૪. નક્ષત્રના વીમાનને ૫. તારા મંડળના વીમાનને – ૨૦૦૦ દેવા. આ પ્રમાણે આટલી સંખ્યામાં તે તે વિમાનને દેવતાઓ વહન કરે છે. અઢી દ્વીપની બહાર જે અચર (સ્થિર) વિમાના છે, ત્યાં આ ગતિને પ્રશ્ન જ નથી. - ૧૬૦૦૦ દેવા ૧૬૦૦૦ દેવા. ૮૦૦૦ દેવેશ. ૪૦૦૦ દેવા. અહી દ્વીપમાં સુ`-ચંદ્રાદિની સખ્યા દ્વીપ-સમુદ્ર સુર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર જ બુદ્રીપ ૨ ૧૭૬ ૫૬ ૪ ૪ ૩૫૨ ૧૧૨ ૪૩ લવસમુદ્ર ઘાતકીખંડ ૧૨ ૧૨ ૧૦૫૬ ૩૩૬ તારા ૧૩૩૯૫૦ન્કો ૨૬૭૯૦૦કાકા ૮૦૩૭૦૦ કી
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy