SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ રાજલેાક સમસ્ત અનન્તાકાશના કેન્દ્રમાં ૧૪ ૨જુ પ્રમાણે જે લાક્ષેત્ર છે તેને ચૌદ રાજલોક કહેવામાં આવે છે. આ ચૌદ રાજલમાં રહેનારા ચાર ગતિના જીવેા છે, ચાર ગતિના પ્રકારના જીવાથી જ આ લેાક ભરેલા છે મનુષ્ય ગતિ દેવ ગતિ તિષ" એ ગતિ ( નરક ગતિ આ ચૌદમાંના ઉપરના તે ઉપરના લાક આ ચારે ગતિના જીવાને રહેવા માટે લેાક છે. તેથી આ લેાક્ષેત્ર અથવા રાજલેાક કહેવાય છે. તેના ૧૪ ભાગ છે. માપમાં. માટે ૧૪ રાજલેાક કહેવાય છે. ૭ રાજલે સ્વર્ગીય દેવા માટે છે. તેથી ભાગને દેવલે કહી શકાય. કારણ દેવતા રહે છે માટે દેવલે, અને આપણી ઉપર તથા લેાકના ઉપરી ભાગમાં હાવાથી ઊવલાક કહેવાય. સ્વલાક કહેવાય. અને તે જ પ્રમાણે નીચેના છ રાજલેાકને પાતાળ અધેાલાક અથવા નરકલેાક પણ કહેવાય છે. આ બન્નેના થઈને ૭+ ૭ = ૧૪ ચૌદ રાજલાક થઈ જાય છે. હવે એમાંથી મનુષ્ય તિય ચાને રહેવા માટે ઉપરના ૭ રાજલોકમાંથી ફક્ત ૯૦૦ ચેાજન તેમજ નીચેના છ રાજલેાકમાંથી પણ ફકત ૯૦૦ જન એમ કુલ ૧૮૦૦ સેજન ક્ષેત્ર તિૉલાક. ૧૫
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy