SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ २४ न्यायालोके प्रथम: प्रकाश: * सुख-ब्रहाऽभेदमीमांसा * न च वाक्यभेदो वाक्यैकवाक्यत्वात्, न चानन्दमित्यत्र नपुंसकलिङ्गत्वानुपपत्तिः, छान्दसत्वात्, न चानन्दं ब्रह्मणो रूपं तच मोक्षे प्रतिष्ठितमिति भेदपरषष्ठ्यनुपपत्तिः, "राहोः शिर' इतिवदभेदेऽपि षष्ठीदर्शनादिति वाच्यम् -------મામrd----- साकावेद विभागे स्यात्' ( ) इति । तादात्म्यसम्बन्धेन नित्यविशिष्टसुखविशेष्यकबोधस्य ब्रह्मविशिष्टसुखविशेष्यकबोधस्य च मिथ: साकाङ्गत्वेनैकार्थमुख्यविशेष्यकप्रतिपत्तिरूपत्वादवाक्टौकवाक्यतानिर्वाह इति तौतातिताfમuT: / न चोकश्रुत्या नित्यसुख-ब्रह्मणोरभेदोपगमे 'आनन्दं' इत्यत्र नपुंसकलिङ्गत्वानुपपत्तिः, मत्वर्थीयाऽच्प्रत्यરવિSિoloQuotISSongવત વરા વોઘofીરાવ( ડૂત વચમ, ર્સિવત = 'રતારા વહુ' (૨/9/૮૬) इति पाणिन्यनुशासनपरिणाप्तवैदिकच्छन्दोनियमादित्यर्थः । अन्यथा 'आनन्दो ब्रहो'ति व्यजानात् ત્યાદ્ધિકૃતowાથ@guપો: / ‘મુ શdભIQરા: પેંસિ મુforfભg Ratત' (ઉ.oો.9-૬-) stત Hरकोशवचनाजुशासनं तु वैदिकान्यप्रयोग एवेति टोयम् । न च आनन्द-ब्रह्मणोरैक्ये 'आनन्दं ब्रहाणो रूपं तच्च मोक्षे प्रतिष्ठितं'( ) इति भेदपरषष्ठ्यनपपत्तिः, ततश्च 'घटस्थ रूपं' इत्यत्र यथा घटरूपयोर्भदः सिध्यति तथाऽऽनन्दबह्मणोरपीति नैयायिकेन वक्तव्यम्, 'राहो: शिरः', 'तैलस्य धारा', 'ममात्मा' इतिवदभेदेऽपि षष्ठीदर्शनात् । न च राहशिरसोरभेदः षष्ठया बाधितो भवति। अत्रापि आनन्दमिति छान्दसं नपुंसकलिङ्गम् । ब्रह्मणः = आत्मन: रूपं = स्वरूपं तच्च मोक्षे = मोक्षसमये प्रतिष्ठितं = साक्षात्कृतं अभिव्यक्तिमापादितमिति यावत् । अतो नित्यनिरतिशयसुखाभिव्यक्तिरेख मुक्तिरिति श्रुतिसिदमिति तौतातितभाशयः । મીમાંસક:- દ્વા. અથવા એમ પણ કહી શકાય કે ઉપરોક્ત શ્રુતિવાક્ય નિત્ય સુખનો બોધ કરાવી તે જ શ્રુતિવચન નિત્ય સુખમાં બ્રહ્મઅભેદનું પણ ભાન કરાવશે. ઉપદર્શિત શ્રુતિવચન જ બન્ને કાર્ય કરાવશે. તેથી કોઇ પ્રકારના કાલક્ષેપનો પણ અવકાશ નહીં રહે. તૈયાયિક :- ર ર લા| જો સુખમાં નિતત્વનું પ્રથમ ભાન કરાવી બ્રહ્મતત્વમાં સુખનો અભેદાન્વય બોધ કરવામાં આવે છે તો નિત્યત્વ અને સુખાભેર સ્વરૂપ બે પ્રકાર = વિશેષણ અને સુખ અને બ્રહ્મ સ્વરૂપ બે વિશેષ્ય જ્ઞાત થવાને લીધે વાયભેદ = વાક્ય દોષ આવશે. બે મુખ્ય પ્રકારતાથી નિરૂપિત બે મુખ્ય વિશેષતાનું ભાન થવું એ જ વાક્યભેદનું લક્ષણ છે. આથી “નિત્ય વિજ્ઞાન...” કૃતિમાં વાક્યભેદ દોષ દુર્વાર બનશે. આ તો બકરું કાઢતાં ઊંટ પેઠું ! 8 વાકર્થક વાકયતા સમર્થન : | મીમાંરાક :- વા ના, વાજ્યભેદની અહીં કોઈ શક્યતા નથી. કારણ કે અમે સુખમાં જ નિત્યત્વનું અને બ્રહ્માઅભેદનું ભાન માનીએ છીએ. એક જ મુખ્ય વિશેષમાં સાકાંક્ષા અનેક વિશેષણનું ભાન માનવામાં વાયૅકવાયતા જળવાઇ રહેવાથી વાક્યભેદદોષ નથી રહેતો. સાકાંક્ષ એકાર્યમુખ્યવિશેષક બોધનું નિર્વાહક હોવું તે જ વાકવાયતા. પરસ્પર સાકાંક્ષ એવા અનેક વિશેષણોનું એક મુખ્ય વિશેષમાં ભાન જે વાક્ય દ્વારા થાય તે વાક્યમાં વાકવાયતા રહે છે; જે અહીં અબાધિત હોવાને લીધે વાક્યભેદ વિલીન થઈ જાય છે. વાક્ય ભેદાતું નથી, તૂટી નથી જતું. વાક્યની અખંડિતતા અબાધિત રહે છે. તૈયાયિક :- ર ૦| જો બ્રહ્મ અને આનંદનો અભેદ હોય અર્થાત બ્રહ્મ આનંદસ્વરૂપ હોય તો ‘માનઃો ત્રહ્મ' આ રીતે આનન્દપદ પ્રથમ વિભક્તિવાળું હોવું જોઈએ, કારણ કે આનંદશબ્દ જ્યારે ગુણવાચક હોય ત્યારે પુંલિંગમાં જ આવે. પરંતુ તે અહીં નપુંસકલિંગમાં છે. તેથી ફલિત થાય છે કે આનન્દપદ અહીં ગુણવાચક નથી પરંતુ ગુણિવાચક છે. અર્થાત બ્રહ્મ આનંદસ્વરૂપ નથી પરંતુ આનંદવાન છે. તેથી બ્રહ્મ અને આનંદ વચ્ચે ભેદ સિદ્ધ થવાને લીધે બન્ને વચ્ચે અભેદાન્વય નહીં થઈ શકે. અભેદાય કરવો હોય તો માનો ત્રહ્મ' આ રીતે આનન્દપદનો પેલિંગમાં પ્રયોગ જોઇએ. | મીમાં રાક :- ૦| ભાગ્યશાળી! લૌકિક શાસ્ત્રોના નિયમો વૈદિક શાસ્ત્રોમાં લાગુ પડતા નથી. આ માટે પાણિનિએ પણ ‘ત્ય વધુમ્' આવું સ્વતંત્ર સૂત્ર બનાવેલ છે. તેથી આનંદશબ્દ નપુંસકલિંગવાળો હોવા છતાં તેને ગુણવાચક માની શકાય છે. આથી બ્રહ્મ અને આનંદ વચ્ચે અભેદાય બોધ સુરક્ષિત રહેશે. તૈયાયિક :- જો બ્રહ્મ અને આનંદ વચ્ચે અભેદ હોય તો “ગાનન્દ ત્રહ્મળ પં ત મોક્ષે પ્રતિક્તિ' અર્થાત “આનંદ એ બ્રહ્મતત્વનો ધર્મ છે કે જે મોક્ષમાં પ્રતિષ્ઠિત છે.' અહીં ભેદપક ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયેલ છે તે નહિ ઘટે. જે બે પદ વચ્ચે પછી વિભકિતનો પ્રયોગ હોય છે તે બે પદના અર્થમાં જરૂર ભેદ હોય છે. જેમ “ચત્રનું ધન' અહીં ચૈત્ર અને ઘન વચ્ચે ભેદ રહેલો છે. તે જ રીતે “આનંદ બ્રહ્મનો ધર્મ છે.' અહીં પણ બ્રહ્મ અને આનંદ વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. તે બે વચ્ચે અભેદ માનવામાં આવે તો ભેદબોધક ષષ્ઠી વિભક્તિ અનુપપન્ન બની જાય. મીમાંરાક :- દો જે બે પદ વચ્ચે પછી વિભક્તિનો પ્રયોગ થયેલો હોય તે બે પદના અર્થ વચ્ચે ભેદ જ હોય આવી
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy