SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 308 न्यायलोके व्दितीय: प्रकाश: * व्यवहारनये तंसप्रतिपादनम् * ( पूर्वकालवृत्तित्वादिकश्च परिचायकं न तु विशेषणम्, आत्माश्रयादिप्रसङ्गात्, विशिष्टस्यातिरिक्तत्वेनाऽनतिप्रसङ्गाच्च ।। -------------------भानुमती------------------ इदचागावधेयम् -> प्रागभाव-प्रध्वंसयोः लक्षणे पूर्वकालवृत्तित्वादिकं = पूर्वकालततित्वमुतरकालवतित्तं च परिचायकं = उपलक्षणमा न तु विशेषणं = विशेषणविधयाऽभिमतम् । कुत: ? उच्यते आत्माश्रयादिप्रसङ्गात्। तथाहि घटपूर्वकालवत्तित्वं हि घटप्रागभावाधिकरणकालनिरूपितवृत्तित्वम् । ततश्च विशेषणविधया घटप्रागभावलक्षणे तन्निवेशे व्यक्तं स्थितावात्माश्रयकलक्षितत्वं घटप्रागभावस्य विशेषणस्थित्यधीनत्वात् तद्घटितविशिष्टस्थितेः । एवं ज्ञापावपि स्वाश्रयत्वमपरिहार्य विशेषणज्ञानस्य विशिष्टज्ञान प्रति कारणत्वेन घटपूर्वकालतिताविशिष्टमदादिस्वद्रव्यात्मकछटप्रागभावज्ञाने घटप्रागभावज्ञानस्याऽपेक्षाणीयत्वापातात् । एवं ध्वंसशरीरे विशेषणविधया घटोतरकालतित्वनिवेशेऽपि तदपरिहार्यता । तथाहि घटोतरकालतित्वं हि घटध्वंसाधिकरणकालनिरूपितवतित्वम्। ततश्च घटसलक्षणे घटध्वंसप्रवेशेन स्थितौ स्वाश्रयदोष: स्पष्ट एव, विशेषणविशिष्टस्थिते: विशेषणस्थित्यधीनत्वात् । तथा ज्ञणावप्यात्माश्रयगस्तत्तं घरध्वंसस्य, विशेषणज्ञानस्य विशिष्टज्ञाने कारणतया घटोतरकालतिताविशिष्टमदादिस्वद्रव्यात्मक - घटप्रध्वंसज्ञाने घटतंसज्ञानस्याऽपेक्षणीयत्वात् । यदि तु तदधिकरणक्षणाधिकरणत्वं घटोतरत्वं तदा व्दितीयादिक्षणेष्व घटध्वंसापत्या वक्ष्यमाणर्जुसूगनयप्रवेशापात:, क्षणध्वंसस्य दुर्वचत्वाच्च । एतेन यावद्धताधिकरणक्षणध्वंसाधिकरणत्वमपि प्रत्याख्यातम्, घटाधिकरणभिमत्वमित्युकावपि चरमसमयोत्पाकर्मव्यक्तिमादाय तदतरं तवंसव्यवहारानापतिः प्रागभावेऽतिव्यामिश्च । अत एव तदतरकालवतित्वमित्यरूप तदधिकरणत्वाभाववैशिष्ट्यावच्छेदेन वतित्वमित्यर्थकत्वमपि परास्तम, घटप्रागभावानधिकरणत्वे सति घताधिकरणत्वस्य तथात्वे तु प्रागभावलक्षणस्य तंसानाधिकरणत्वे सति घटानधिकरणत्वगर्भपूर्वकालतिघटिततया न्योन्याश्रय इति । किन्तु परिचायकतया घटपूर्वकालततित्वस्य घटप्रागभावशरीरे घटोतरकालततित्वस्य च घटध्वंसदेहे प्रवेशोपगमे तदवकाशः, परिचेस्थितेः तदुपस्थितेर्वा परिचायकस्थित्युपस्थित्यनधीनत्वात् । न चैवं मद्रव्यसव प्रागभाव-प्रध्वंसत्वोपगमे घटोत्पते: प्राक् तन्नाशव्यवहार: तदतरच तत्प्रागभावव्यवहार: प्रामाणिक: स्यादिति शठनीयम्, विशिष्टस्य = घटपूर्ववतित्वादिविशिष्टस्य मदादिस्वदन्यस्य अतिरिक्तत्वेन = शुब्दमदाातिरेकेण अनतिप्रसझात् = प्रागभावकाले प्रतंसप्रतीतिव्यवहारप्रामाण्यलक्षणस्य ध्वंसकाले प्रागभावप्रतीति-प्रयोगप्रामाण्यलक्षणस्य चातिप्रसहस्य विरहात् वासुदेवसार्वभौमादीनामपि विशिष्टस्य शुन्दातिरिक्तत्वस्वाभिमतत्वात् विशिष्टाविशिष्टयोः कश्चित् भेदस्तु सुप्रतीत एत, क्षणभइद्यापते: सर्वथा भेदपक्ष एव दृषकत्वात् । तथा चैतत् तत्वं तथा वात्पादितमस्माभिर्जयलतायाम् (प्रथमरखण्ड प. २०) । અતિવ્યામિના વારણ માટે “સ્વ” પદનો ધ્વંસલક્ષણમાં પણ પ્રવેશ કરેલ છે. આ રીતે અતિવ્યામિના વારણ માટે પૂર્વકાલવૃત્તિત્વ વગેરેનો નિવેશ કરવામાં આવેલ છે. છતાં તે પરિચાયકમાત્ર છે, વિશેષણ નહિ, કારણ કે તેને વિશેષાણ માનવામાં આત્માથય દોષ આવે છે. જેમ કે ઘટપૂર્વત્તિતાને અર્થ થશે ઘટપ્રાગભાવઅધિકરાણકાલવૃત્તિતા આથી તેને જો પ્રસ્તુતમાં પ્રાગભાવના લક્ષણમાં વિશેષાગરૂપે માનવામાં આવે તો ઘટપ્રાગભાવકાલવૃત્તિત્વવિશિષ્ટ સ્વદ્રવ્યની સ્થિતિ ઘટપ્રાગભાવની સ્થિતિને આધીન બની જશે, કારણ કે વિશેષણની સ્થિતિ(કાલ)માં જ વિશિટની સ્થિતિ હોઈ શકે છે. આથી ઘટપ્રાગભાવ પોતાની સ્થિતિમાં આત્માશ્રય દોષની ગ્રસ્ત બની જશે. તેમ જ તેને વિશેષણ માનવામાં જ્ઞપ્તિમાં (જ્ઞાનમાં) પણ આત્માશ્રય દોષ આવશે, કારણ કે ઘટપ્રાગભાવની વિશેષણકુક્ષિમાં ઘટપ્રાગભાવનો પ્રવેશ થાય છે. વિશિષ્ટબુદ્ધિમાં વિશેષાજ્ઞાન કારણ હોય છે. માટે ઘટપૂર્વવૃત્તિત્વવિશિષ્ટ સ્વદ્રવ્યસ્વરૂપ ઘટપ્રાગભાવના જ્ઞાનમાં ઘટપ્રા.ભાવનું જ્ઞાન અપેક્ષિત બને છે. આ જ રીતે વંસના લક્ષાણમાં ઘટોત્તરકાલવર્તિતાને પણ પરિચાયક જ જાગવી, વિશેષણ નહિ. કારણ કે તેને વિશેષણ તરીકે સ્વીકારવામાં આવે તો ઘટોત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ માટી વગેરે સ્વદ્રવ્યની સ્થિતિ ઘટવૅસને આધીન બની જશે. આથી ઘટધ્વસ પણ પોતાની સ્થિતિમાં આત્માશ્રયદોષગ્રસ્ત બનશે. તે જ રીતે જ્ઞપ્તિમાં પણ આત્માથય દોષ આવશે, કારણ કે ઘટધ્વંસના વિશેષાણમાં ઘટધ્વસનો પ્રવેશ થવાથી તેના જ્ઞાનમાં ઘટäસનું જ્ઞાન જ અપેક્ષિત બની જશે. આમ ઘટોત્તરકાલવૃત્તિત્વને વિશેષ માનવમાં આત્માશ્રય દોષ દુર્વાર બને છે. व आत्भाश्रयघोषनो परिहार - जैन [] ઘટપ્રાગ,ભાવલક્ષણમાં ઘટપૂર્વકાલવૃત્તિતાને તેમજ ઘટāસલક્ષાગમાં ઘટોત્તરકાલવૃત્તિને પરિચાયક માનવામાં ઉપરોક્ત આત્માશ્રય દોષની આપત્તિને અવકાશ નથી રહેતો, કારણ કે પરિચય = પરિચયયોગ્ય = જ્ઞાપનયોગ્યની સ્થિતિ પરિચાયકની = જ્ઞાપકની સ્થિતિને આધીન નથી. માટે જ ઘટપૂર્વકાલવૃત્તિતા વગેરેનો પરિચાયક તરીકે ઘટપ્રાગભાવ વગેરેના લક્ષાણમાં પ્રવેશ કરવામાં જ્ઞપ્તિમાં આત્માશ્રય દોષને અવકાશ રહેતો નથી. विशि.। मलावी याय) --> माही द्रव्यने मागने स१३५ मानपामा मातोते पन्नेमा ५
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy