SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 9190 व्यायालोके प्रथमः प्रकाश * वर्तमानत्वविचार: * 'जानामी'ति वर्तमानत्वज्ञानानुपपत्तेश्च । न च वर्तमानत्वेन स्थूल उपाधिर्भासते न तु क्षणः, तस्याऽतीन्द्रियत्वादिति वाच्यम् स्थूलोपाधेरपि नियमतोऽभानात्, संसर्गशब्दादिना तु क्षणस्यापि सुज्ञानत्वात्, अन्यथा घटपूर्वसमये 'इदानीं घटो भवतीति व्यवहारप्रामाण्यप्रसङ्गात् । -------------------भानुमती ------------------ जानामी'ति वर्तमानत्वज्ञानानुपपत्तेश्च = 'घटकर्मक-वर्तमानात्वविशिष्ट-ज्ञानवानहमि'त्यर्थकप्रमित्यसम्भवाच्च । न च 'परमहं जानामी'त्या ज्ञाने वर्तमानत्वेन स्थूल: उपाधिः = कालोपाधि: भासते = ज्ञायते न तु क्षणः, तस्य = क्षणत्वाच्छिकास्य अतीन्द्रियत्वादिति नैयायिकेन वाच्यम्, ताहशोपाधेः क्षणाऽघटितत्वे चिरातीतपदार्थेऽपि ताशवर्तमानत्वस्य सत्वेनाऽव्यावर्तकत्वापते:, तस्य क्षणघटितत्वे तु स्थूलोपाधेरपि नियमतोऽभानात् = मानसप्रत्यक्षाऽसम्भवात् । किच यथा समवायस्य वैशेषिकनयेऽतीन्द्रियत्वेऽपि संसर्गविधया भानं सम्भवति तथा संसर्गशब्दादिना तु क्षणस्यापि सुज्ञानत्वात् । विशेष्यविशेषणभिमत्वे सति विशिष्टप्रत्ययजननयोग्यत्वलक्षणस्य संसर्गत्वस्य क्षणे सत्वेन संसर्गविधया तदानमव्याहतमेव । अन्यथा = वर्तमानक्षणतित्वलक्षणं वर्तमानत्वमपहाय स्थूलकालोपाधिमादाय वर्तमानकालवतित्वस्वरूपस्य वर्तमानत्वस्य ततीयक्षणेऽविद्यामाने जाने उपपादने घटपूर्वसमये = घटोत्पादाव्यवहितपूर्वक्षणे 'इदानीं घटो भवतीति व्यवहारप्रामाण्यप्रसात, वर्तमानेऽपि घटे स्थूलकालोपाधिमपेक्ष्य वर्तमानकालततित्वलक्षणस्य वर्तमानत्वस्याऽबाधितत्वात् । एतेन 'हागनाशक्षण एव ज्ञाने ज्ञानत्वविशिष्टबुदिः विशेष्ास्य पूर्वक्षणसत्वात्, प्रत्यक्षे स्वसमयवर्तितया गौरवेण विशेष्यरयाऽहेतुत्वात् । 'जानामी'ति वर्तमानात्वेन स्थूल उपाधिसते, न तु क्षण: तस्याऽतीन्द्रियात्वात्। ततो ज्ञानविशिष्ट,बुन्दिरात्मनि, विशेषणज्ञानस्य पूर्वं सत्त्वात् । विशेषणच न विशिष्टप्रत्ययहेतुर्गोरखात्, किन्तु तज्ज्ञानामावश्यक चात् । अत एव ततां विनाऽपि तदबुन्देः प्रत्यभिज्ञा' (त. चिं. प्र. वं. प. ८0१) इति तत्वचिन्तामणिकारवचनमपास्तम् । किञ्च परत: प्रकाशपो 'मयि घटज्ञानमित्यजुव्यवसायोऽपि नोपपद्यते, तर घटज्ञानस्य प्रथमान्तत्वेन विशेष्यत्वात्, विशेष्यस्य च स्तसमयतितयैव स्वप्रत्यक्ष प्रति हेतुत्वात्, तदानीं तदभावात् । न च 'अहं ज्ञानस्याः। उपर्युक्त शताननी समायामानविशिष्ट मात्माना भानस प्रत्यक्षनी ५५त्ति मानीनेहोष से छ - 'घटमहं जानामि' या प्रत्यक्षमा शानमा वर्तमानापनशान थायछ, परंतु ते प्रत्यक्ष ननाश पछी थशेतीसासामारमा જ્ઞાનમાં વર્તમાનત્વનું ભાન નહિ થઈ શકે. અહીં તત્ત્વચિંતામણિકાર ગંગેશ ઉપાધ્યાયની દલિલ એવી છે કે – તે પ્રત્યક્ષમાં જ્ઞાનવૃત્તિત્વરૂપે જે વર્તમાનત્વનું ભાન થાય છે, તે વર્તમાનક્ષાવૃત્તિત્વસ્વરૂપ ન હોઈ શકે, કારણ કે ક્ષાણ અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષમાં તેનું ભાન અસંભવિત છે. પરંતુ વર્તમાનકાલવૃત્તિત્વસ્વરૂપ વર્તમાનત્વનું ભાન માનવું પડશે. તથા વર્તમાનકાલવૃત્તિત્વ ધૂલ કાલને લઈને અવિદ્યમાન જ્ઞાનમાં પણ સંભવ છે. આથી ઉપરોક્ત પ્રત્યક્ષમાં તે ક્ષાગમાં અવિદ્યમાન જ્ઞાનમાં વર્તમાનકાલવૃત્તિત્વસ્વરૂપ વર્તમાનત્વનું ભાન થવામાં કોઈ દોષ નથી. <– પરંતુ આ દલિલ પણ બોગસ છે, કારણ કે અતીન્દ્રિય પદાર્થ પગ જ્ઞાત થઈને પ્રત્યક્ષનો વિષય બને છે. એથી ઉપરોક્ત પ્રત્યક્ષમાં જ્ઞાનમાં વર્તમાનવૃત્તિત્વરૂપ વર્તમાનત્વનું જ ભાન થાય છે કે જે તે સમયે જ્ઞાનની વર્તમાનતા = વિદ્યમાનતા ન હોવાથી અનુ૫૫ન્ન બને છે. સ્થૂલ કાલને લઈને વર્તમાનત્વનું ઉપપાદન બુદ્ધિસંગત નથી, કારણ કે આવું વર્તમાનત્વ તો ચિરપૂર્વ અતીત કે લમાં પણ સંભવિત હોવાથી આવા પ્રકારનું વર્તમાનત્વ અવ્યાવર્તક છે. વળી, પૂલ ઉપાધિ પાગ ક્ષાગઘટિત માન્ય કરવામાં આવે તો તેનું પણ નિયમેન ભાન નહિ થઈ શકે. જો એમ કહેવામાં આવે કે –> પ્રત્યક્ષમાં જ્ઞાન દ્વારા અતીન્દ્રિય પદાર્થનું ભાન માનવા છતાં ક્ષણના ભાનનું ઉપપાદન કરી નહિ શકાય, કારણ કે ક્ષણનું જ્ઞાન દુર્ઘટ છે <– તો એમ કહેવું બરાબર નથી, કારણ 'संसर्ग' शाहिथी शासन शान सुसंपाधछे. पानोमाशय गेछ संसर्ग-शाहनोमर्थ छ - विशेष्यविशेषणभिन्नत्वे सति विशिष्टप्रत्ययजननयोग्य । अर्थात विशेष्य भने विशेषागधी भिन्न होते ते विशिदिन उत्पादनमा योग्य होय ते संसर्थात सं५ पाय छे. मघट भूतसंयोग भूतल३५विशेष्य भने ५४५१३५ विशेषाथी भिन्न होते ते 'घटविशिष्टं भूतलं' भावी વિશિષ્ટબુદ્ધિનું કારણ હોવાથી ઘટ અને ભૂતલનો સંસર્ગ છે. એક ક્ષણમાં ઉત્પન્ન થનાર પદાર્થોમાં યૌગપદ્ય = એક ક્ષણ ઉદ્ભવત્વ સંસર્ગ હોય છે. આ પણ સંસર્ગના ઉપર્યુકત લક્ષાણથી યુકત હોવાથી સંસર્ગ શબ્દનો અર્થ બની શકે છે. આથી સંસર્ગશબ્દના અર્થવિશેષ યૌગપદ્યનું ઘટક હોવાથી ક્ષણ પણ સંસર્ગશબ્દથી ય છે. આ રીતે જ્યારે ભાગનું જ્ઞાન સંભવ છે તો તેના દ્વારા પ્રત્યક્ષમાં તેનું ભાન થવામાં કોઈ બાધા ન હોવાથી ઉકત પ્રત્યક્ષમાં જ્ઞાનમાં વર્તમાનક્ષાગવૃત્તિનું ભાન જ ઉ૫પાદન કરવા યોગ્ય છે. જો આવું માનવામાં ન આવે અને વર્તમાનકાલવૃત્તિત્વસ્વરૂપ વર્તમાનત્વને માન્ય કરવામાં આવે તો ઘટપૂર્વસમયે પાગ ‘હમાગાં ઘટ ઉત્પન્ન થાય છે.' આવો વ્યવહાર પ્રામાણિક થવાની આપત્તિ આવશે, કારણ કે વર્તમાન કાલ તો સ્થૂલ ઉપાધિ :ઈને એકાદ મિનિટની વાર હોય તો પણ સંભવી શકે છે. માટે વર્તમાનત્વને વર્તમાનકાલવૃત્તિત્વસ્વરૂપ માનવાના બદલે વર્તમ...નવૃત્તિત્વસ્વરૂપ માનવું જ યોગ્ય છે. V 'मयि घटज्ञानं' अनुभवभां व्यवसायप्रत्यक्ष अनुपपत्ति - जैन V
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy