SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તોrd)(cપાર્થudbIoT 98 चैवमनुमितिसामग्यां सत्यां भोगोऽपि कथं भवेदिति वाच्यम्, भोगान्यज्ञानप्रतिबन्धकतावच्छेदकतया समानीतजातिविशेषवतां सुख-दुःखानामुत्तेजकत्वात् । न च तादृशसुख-दुःखकालेऽप्यनुमितिसामग्रीभूतपरामर्शादी समवायेन तदभावादनुमित्यापत्तिः, ------------------ #IlogHcl ------- कल्पचित्ता माजसत्वस्यैव तत्प्रतिबध्यतावच्छेदकत्वौचित्यात् = परामर्शघटितसामगीनिखपितप्रतिबध्यतातछेदकलं कल्पनमर्हति । ततश्चानुमितेः प्रमित्यन्तरत्वमजपायमेत । न च एवं = माणसासा.नग्ला: मानासपतिfold) : 7 pxરે ઉમિતિસામાં સત્ય શો: = સુd- dovICINHIofસસી/IK d[૨: alp $ભવેત્ ? | (ાસ મio/સા/સામeturderellr[, CICI મ : રોruillaoloNotifસોૌં ; વાવમ, :doc1રો | तनमानसमेतोपजागते ना त्वरज्ञानमिति सर्तेरपि स्वीकारात् भोगान्यज्ञानप्रतिबन्धकतावच्छेदकतया सुख:/સાદ/ II/II/IIICIsidoruotId સમજાતનાસિવિશેષadi = lot1રી-II foII IIIIII IIImilitt-પેૉત સુસ્વ-વનાં તેનprd[ = 3xdDri deue-II તિનctId: તામવિતરણk:मानसेवारसामग्शा: मानसत्तातत्तिां प्रति प्रतिवधकत्ता गुपगमानानुमितिसामग्रीसत्तेऽपि सुवादिसमवधाने मोगाOuut., 1ોતામcitતાણE:utlogIdYI[ CI[ ! aid (Cla utતdદાતાર પ્રતિdolibritત્યેછે ! प्रतिकधककोटिप्रविष्ट्राभावप्रतियोगित्वं तदित्यपरे । प्रतिबन्धकसमतधानकालीनकाजात त्वं तदित्यन्ये । कारणाभावातिरिक-कार्याभावप्रयोजकामावनिरूपितप्रतियोगित्तं तदितीतरे । शतत्यनुकूलत्वमुतजकत्वमिति મીમાંસ@I: / नु सुवासभाततिशिष्टानुमित्यादिसामाला मानसत्वावच्छेिहां प्रति प्रतिबन्धका तकल्पको सरवादितालेऽपि परामर्यादितोऽमित्यापतित्वरित, तदानीं परामर्शादः समतारोन सखादिविशिष्टत्वाभावात् । न हि समतायेन परामर्शादी सुखादिकमुपजागते कित्वात्मतेति मुग्यास्तिकाशकामपाकर्तुमपतिपति-न चेते । तादृशसुखदुःखकाले = मोगान्यज्ञानातिबाधकतातत्तछेदतजालतिशिष्टसुखदुःखसमवधाको अपि अनुमितिसामग्रीभूतपरामर्शादी समवायेन तदभावात् = समवायसम्बन्धावचिनाप्रतियोगिताकसुख-दःखाभागसत्वात्, उत्तेजकामालविशिष्ट-प्रतिबन्धकसावेन अनुमित्यापत्तिः = अनुमित्युदगापतिः; उपलक्षाणात् सुखदःवमानससाक्षात्कारानुपपति च, तग सुख-तःखामावविशिष्टाजुमित्यादिसामगीप्रतिबध्यतावच्छेदकीभूतस्य मानसत्तस्य માનસપ્રત્યક્ષવિશેષ સ્વરૂપ માનવા માત્રથી છૂટી શકાતું નથી. ત્યાર પછી ભોગ અને પરામર્શ જન્ય જ્ઞાનથી ભિન્ન જ્ઞાનમાં વૈજાન્યની કલ્પના કરવી પડે છે અને તદવચ્છિન્ન પ્રત્યે દર્શિત પ્રતિબંધકતાની કલ્પના કરવી પડે છે. આટલું બધું ગૌરવ સહન થઈ શકે તેમ નથી, આવો long-cut અમને પસંદ નથી, કારણ કે બીજે short-cut અમારી સામે ઉપસ્થિત છે. ઉપરોકત બધી આપત્તિને દૂર કરનાર જાગીને અને માનીતો શોર્ટ-કટ, સેઈફ-કટ અને સરળ-કટ એ છે કે માનસત્વને જ માનસેતર સામગ્રીને પ્રતિબધ્ધતાઇવચ્છેદક ધર્મ માનવામાં આવે. આવું માનવાથી અનુમિતિત્વને માનસત્વવ્યાપ્ય માનવાની પણ જરૂર રહેતી નથી. માનસમાત્ર પ્રત્યે પરામર્શાદિઘટિતસામગ્રી પ્રતિબંધક હોવાથી “દ્ધિાથધૂમવાનું પર્વતા ઘટશ' એવા પરામર્શના ઉત્તરકાલમાં થનાર અનુમિતિમાં ઘટવિષયક સામાન્ય માનસપ્રત્યક્ષની આપત્તિને પણ અવકાશ નહિ રહે. અહીં એવી શંકા થાય કે –– માનસમાત્ર પ્રત્યે પરામર્શાદિઘટિત = માનસા સામગ્રીને પ્રતિબંધક માની લેવામાં આવે તે પરામર્શઘટિત અનુમિનિસામગ્રી હાજર હોતે છતે ઉત્પન્ન થયેલ સુખ, દુઃખનો માનસ સાક્ષાત્કાર = ભોગ થઈ નહિ શકે, કેમ કે તે પરામર્શપ્રતિબધ્ધતાઇવચ્છેદક ધર્મથી યુક્ત છે. <– તો તેના સમાધાનમાં એમ કહી શકાય છે કે સુખ અથવા દુ:ખનો ઉદય થયે છે તે પછીની શાળામાં તેનો માનસ સાક્ષાત્કાર = ભોગ જ થાય છે, બીજું કોઈ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. - આ વાત તો સર્વ દર્શનકારોને માન્ય છે. માટે ભોગભિન્ન જ્ઞાન પ્રત્યે સુખ અને દુ:ખને ઉભયઅનુગત એક જાતિવિશેષરૂપે પ્રતિબંધક માનવા આવાયક છે. તેથી તાદશપ્રતિબંધકતાએવચ્છેદકરૂપે પ્રાપ્ત ઉભયઅનુગત એક જાતિવિશેષરૂપે સુખ-દુઃખને માનસ પ્રત્યે અનુમિતિઆદિની સામગ્રીમાં રહેલ પ્રતિબંધકતામાં ઉત્તેજક માનીને માનસમાત્ર પ્રત્યે વૈજાત્યવિશિષ્ટ સુખાદિઅભાવવિશિષ્ટ માનસા સામગ્રીને પ્રતિબંધક માની શકાય છે. તેથી પરામર્શકાલમાં સુખ કે દુઃખ ઉત્પન્ન થવા છતાં પણ તેના ભોગની = સુખાદિમાનસ પ્રત્યક્ષની અનુપત્તિને અવકાશ નહિ રહે. અહીં ફરીથી શંકા થાય કે --> “ભોગાન્યજ્ઞાનપ્રતિબકતાઅવચ્છેદક જાતિના આશ્રય સુખ કે દુ:ખના અસ્તિત્વકાલે પાગ અનુમિતિસામગ્રીસ્વરૂપ પરામર્શ આદિમાં તો સમવાય સંબંધથી સુખ-દુ:ખ રહેતા નથી. આથી પરામર્શ તો સુખ-દુ:ખઅભાવવિશિષ્ટ હોવાથી ત્યારે અનુમિતિના ઉદયની આપત્તિ તદવસ્થ રહેશે. અને ત્યારે સમવાય સંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક સુખાદિઅભાવસ્વરૂપ ઉત્તેજકાભાવથી વિશિષ્ટ પરામર્શાદિસ્વરૂપ પ્રતિબંધક હોવાથી ભોગની અનુપત્તિ આવશે. બંદા ઠેરના ઠેર.” <-- તો તેનું સમાધાન એ છે કે પ્રતિબંધકની કોટિમાં જે સુખાદિઅભાવ ઉત્તેજકાભાવરૂપે પ્રવિણ છે તે સમવાય સંબન્ધાવચ્છિન્નપ્રતિયોગિતા નથી, પાગ સામાનધિકરાય-કાલિક ઉભયસંબંધઅવચ્છિન્ન પ્રતિયોગિતાક છે-એવું અમને સંમત છે. જે આત્મામાં સુખ-દુ:ખ ૨ ડે છે તે જ આત્મામાં
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy