SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ नास्तिकमते मन:साधनम् * १२७ मन:सिद्धौ किं मानमिति चेत् ? अनुमानमेव । न चानुमानोपगमेऽपसिद्धान्त:,अनुमितित्वस्य मानसत्वव्याप्यत्वाभ्युपगमात् । न च शरीरस्याऽऽत्मत्वे मृतकलेवरेऽपि ज्ञानोत्पत्तिः स्यात, विजातीयमन:संयोगाभावात् । आत्मनः शरीरानतिरेके संयोगस्य पृथक्प्रत्यासत्तित्वाऽकल्पनेन लाघवम् । ---------------भानुमती------------------ न चैवं बालशरीरानुभूतस्य सुवाऽस्मरणप्रसङ्गः, बालशरीरस्य विनष्ठत्वादिति वाच्यम्, पूर्वघटकाशानन्तरं खण्डघरे कारणगुणप्रकमेण तहगुणसवमवत् पूर्तशरीरनाशोतरमुतरशरीरे पूर्वशरीरगुणसक्रमात् । न चैतमतयविज्ञानांदाववयवज्ञानादिहेतुताकल्पो गौरतमिति वक्तव्यम्, फलमुखत्वेन तस्याऽदोषत्वात् । मास्तु वाऽतगती, विजातीयसंगोगेनैवान्यथासिन्दः । तथा च शरीरान्तरोत्पादेऽपि शरीरत्वपदकविजातीयसंयोगतिशिषगणवतिसंस्कारात् मासैत ताहशस्मरणोपपतिः । ननु मन:सिन्दो एव किं मानम् ? प्रत्यक्षेण तस्यात्मन इवाजुपलब्ोरिति चेत् ? तर्हि अनुमानमेव ता मानं. ति ना. स्थात् ? युगपज्जानन्दगानुत्पोर्मनसो लिइत्वात् । न च स्थादेव ता तत्मानं पर नास्तिकस्य तत प्रमाणत्वेन अनुमानोपगमेऽपसिन्दालत: स्यादिति वक्तव्यम्, अनुमितित्वस्य मानसत्वव्याप्यत्वाभ्युपगमात् । मानासपत्याविशेषरखपमेवामितिज्ञा न तु परोक्षम् । प्रत्यक्षातिरिक्तप्रमाणाभ्युपगमे एवापसिदान्तशहातकाशात् । न चैवं वहिं न साक्षात्करोमी'त्यादिप्रतीतिरनुपपना स्यादिति वाच्यम्, गुरुत्वादावित तर लौतिकविषयत्वाभावादेव तदपपतेः । युक्त तत्, अनुमितित्वातच्छिहां प्रति चाक्षुषादिसामग्रीनिष्ठतसा प्रतिबन्धकत्ताऽकल्पनेन लाघवात् । अनेनानुमितित्वस्य मानसत्वतिरोधित्तमपि निराकतम् । न च शरीरस्यात्मत्वे स्वीवियमाणे देहस्य ज्ञानसमवासिकारणत्वापते: मृतकलेवरेऽपि किमुत निद्रामूच्र्जाद्यापनादेह इत्यपिशब्दार्थः, ज्ञानोत्पत्ति: स्यात्, तत्सामग्रीसत्वादिति वाच्यम्, तदानी शरीरे विजातीयमन:संयोगाभावात् = ज्ञानासमवाधिकाराणस्य विजातीगमा:संगोगस्य विनष्टत्वात् न ता तदानीं ज्ञानोत्पादः, सामग्रीवैकल्ये कार्यार्जनासम्भवात् । किय, आत्मनः शरीरानतिरेके = देहाभिजात्वे स्वीक्रियमाणे संयोगस्य पृथक्प्रत्यासत्तित्वाकल्पनेन लाघवमिति । इदमगाभिनवचार्वाकाकूतम् - आत्मशरीरवादिमते आत्मनः मानसप्रत्यक्ष प्रति महास: ઉપરોકત રીતે અનુમિતિનો માનસ પ્રત્યક્ષવિશેષમાં અંતર્ભાવ કરી દેવાથી તેની સંભાવના પણ નથી રહેતી. માટે અપસિદ્ધાંત નામના નિગ્રહસ્થાનનો પાગ ત્યાગ થઇ જશે. અહીં એવી શંકા થાય કે --> શરીરને જ આત્મા માનવામાં આવે તો મૃતદેહમાં પાણ જ્ઞાનઆદિ ગુણોને ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. શરીરાત્મક જ્ઞાનસમાયિકારણ હાજર હોવાથી મડદામાં પાગ જ્ઞાન આદિનો જન્મ થવો જ જોઇએ. <– તો તે એટલા માટે નિરાધાર છે કે જેમ જ્ઞાનનું સમવાયકારાગ દેહ છે તેમ જ્ઞાનાદિનું અસમાયિકારા, વિજાતીયમન:સંયોગ છે. જીવંત દેહમાં જ્ઞાનજનક વિજાતીયમનોયોગ હોવાથી તેમાં જ્ઞાનાદિની ઉત્પત્તિ થાય છે. મૃતદેહમાં જ્ઞાન જન વિજાતીય મનોયોગ ન હોવાના કારણે જ્ઞાનાદિની ઉત્પત્તિ તેમાં નથી થતી. સામગ્રી કાર્યની જનક છે, એકાદ કારાગ નહીં. માટે શરીરને જ્ઞાનનું ઉપાદાન કારણ માનવમાં કોઇ વાંધો નથી. शरीरमात्मवाहीभते प्रत्यासत्तिलाघव आत्मनः । शरीरने आत्मा मानवामा लाम छ संयोगने प्रत्यक्ष प्रत्यासत्ति३पे मानवानी ओईमाश्यता રહેતી ન હોવાથી દેના બદલે પાંચ પ્રકારની જ પ્રત્યાત્તિને લૌકિક સાક્ષાત્કારજનક માનવી પડશે. આમ પ્રયાસત્તિ લાઘવ પ્રાપ્ત થશે. તે આ રીતે, આત્મશરીરવાદીના મતે આત્માના માનસ પ્રત્યક્ષની કારગતાઅવચ્છેદક પ્રયાસત્તિ સ્વસંયુકતસમતત્વ થશે. સ્વ = મન, તેનાથી સંયુકત = શરીરવયવ, તેમાં સમત છે શરીર. સ્વસંયુક્તસમતત્વસંબંધથી મન શરીરમાં રહેવાથી ત્યાં વિષયનાસંબંધથી શરીરાત્મક આત્માનું માનસ પ્રત્યક્ષ ઉત્પન્ન થશે. શરીરાતિરિક્ત આત્મવાદી પ્રાચીનતૈયાયિક વગેરેના મતાનુસારે આત્મા નિરવયવ હોવાથી મનનો આત્મા સાથે સ્વસંયુકતસમતત્વ સંબંધ થઇ નહિ શકે. આથી આત્માના માનસપ્રત્યક્ષની સંગતિ કરવા માટે સ્વસંયોગસંબંધને જ આત્મમાનસપ્રત્યક્ષકારાગતાઅવયછેદક પ્રયાસત્તિરૂપે માન્ય કરવો પડશે. સ્વ= મન, તેનો સંયોગ આત્મામાં હોવાથી મન સ્વસંયોગસંબંધથી આત્મામાં રહીને ત્યાં વિષયતાસંબંધથી માનસ પ્રત્યક્ષને ઉત્પન્ન કરશે. અર્થાત્ આત્મવિયકમાનસ સાક્ષાત્કાર ઉત્પન્ન થશે. આ રીતે શરીરાતિરિક્ત આત્મવાદીના મતમાં આત્મગોચર માનસપ્રત્યક્ષની ઉત્પત્તિ માટે સંયોગને સ્વતંત્રરૂપે પ્રત્યક્ષકારાગતાવઅચ્છેદક સંબંધ માનવો આવશ્યક બને છે, જ્યારે દેહાત્મવાદીના મતે કોઇ પાગ પ્રત્યક્ષની કારાગતાઅવછેદક પ્રયાસત્તિસ્વરૂપે સંયોગનો સ્વતંત્ર સ્વીકાર આવશ્યક નથી. ઘટાદિનું પ્રત્યક્ષ પાગ સ્વસંયુકતસમતત્વસંબંધથી ચશ્ન વગેરે ઉત્પન્ન કરશે. જેમ કે સ્વ= ચહ્યું, તેનાથી સંયુક્ત=કપાલ અને તેમાં સમાવેત છે ઘટ. આથી ચક્ષ સ્વસંયુક્તસમતત્વસંબંધથી ઘટમાં રહીને ત્યાં વિષયના સંબંધથી ઘટવિષયક ચાક્ષુષ સાક્ષાત્કાર ઉત્પન્ન કરશે. અવયવ સાથે ઇન્દ્રિય સન્નિકર્ષ થવાથી જ અવયવીનો સાક્ષાત્કાર થઇ શકે છે. દ્રવ્યનું અને વ્યસમવેતનું પ્રત્યક્ષ સ્વસંયુકતસમવેતવસંબંધથી થઇ જવાથી સંયોગને પૃથક પ્રત્યક્ષકારાગતાઅવછેદ સંબંધ માનવાની આવશ્યકતા
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy