SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ५५५ तृतीयो भाग / सूत्र - १२-१३, प्रथमः किरणे अथ लोभप्रतिद्वन्द्वि शौचं स्वरूपयति - कालुष्यविरहः शौचम् । तद् द्रव्यभावदाद् द्विधा, शास्त्रीयविधिना यतिजनशरीरगतमहाव्रणादिक्षालनमाद्यम् । रजोहरणादिष्वपि ममताविरहो द्वितीयम् । ममत्वमत्र मनःकालुष्यम् ॥ १३ ॥ कालुष्येति । कालुष्यमशुचिर्लोभरूपा, सचिताचित्तमिश्रवस्तुविषयाभिष्वङ्गलक्षणलोभाद्धि क्रोधमानमायाहिंसानृतस्तेयाब्रह्मपरिग्रहार्जनमलजालेनोपचीयमान आत्मा भवत्यशुचिः, ततस्तद्विरहः शौचमित्यर्थः । तद्विभजते तदिति, शौचमित्यर्थः । शास्त्रीयविधिनेति, प्रासुकैषणीयेन जलादिनेति भावः । क्षालनमिति, निर्लेपनिर्गन्धतापादनमित्यर्थः । द्वितीयं भेदमाह रजोहरणादिष्वपीति, आदिना मुखवस्त्रिकाचोलपट्टकपात्रादयो ग्राह्याः, अत्र कल्मषरूपममत्वस्य लोभरूपतया मनोविषयत्वादाह ममत्वमिति, ननु मनोगुप्तौ शौचस्यान्तर्भावात्पृथग्ग्रहणमनर्थकमिति चेन्न मनोगुप्तौ मानसपरिस्पन्दप्रतिषेधादत्र तु परकीयेषु वस्तुष्वनिष्टप्रणिधानोपरमस्य विधानात् । न चाकिञ्चन्येऽन्तर्भाव इति वाच्यम्, तस्य निर्ममत्वप्रधानत्वात्, स्वशरीरादिषु संस्काराद्यपोहार्थमाकिञ्चन्यमिष्यते तेन द्रव्यशौचासङ्ग्रहोऽपि स्यादिति ॥ લોભના પ્રતિપક્ષી શૌચના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ – “કલુષિતતાનો અભાવ “શૌચ' કહેવાય છે. તે શૌચ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. શાસ્ત્રીય વિધિથી સાધુજનના શરીરગત મહાવ્રણ આદિનું ધોવું દ્રવ્યશૌચ છે, રજોહરણ આદિમાં પણ મમતાનો અભાવ ભાવશૌચ છે. અહીં મમત્વ એટલે મનની મલિનતા.” વિવેચન – કલુષિતતા-અશુચિ અહીં લોભરૂપ છે. અર્થાત્ સચિત્ત-અચિત્ત-મિશ્રવસ્તુવિષયક आसन्ति३५ दोमयी ५३५२, ५-मान-माया-हिंसा-असत्य-योरी-सब्रह्म-परियडनु मर्छन३५ मगनी थी तो (पुष्ट थती) मात्मा अपवित्र बने छे. तेथीत दुष्यनो अभाव 'शौय' छे. प्रासुरमेषीय °४ मा द्वारा प्रहिन ५-पतिपjs२. जी मेहने छ - 'रजोहरणादिष्वपीति ।' અહીં આદિ પદથી મુહપત્તિ-ચોળપટ્ટો-પટ્ટક-પાત્રા વગેરે સંયમના ઉપકરણો ઉપર કલ્મષરૂપ મમતા લોભરૂપ હોઈ, મનનો વિષય હોવાથી મમત્વનો-મનની કલુષિતતાનો ત્યાગ, એ ભાવશૌચ છે. શંકા – મનની ગુપ્તિમાં શૌચનો અંતર્ભાવ થતો હોઈ જુદું ગ્રહણ નિરર્થક છે ને? સમાધાન – મનૉગુપ્તિમાં તો માનસિક પરિસ્પંદ(કંપન)નો પ્રતિષેધ છે. અહીં તો પારકી વસ્તુઓમાં અનિષ્ટ પ્રણિધાન(મનની એકાગ્રતા)ના વિરામનું વિધાન છે. શંકા – તો અકિંચન્યમાં અંતભવ માનો તો શો વાંધો ?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy