SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૧ પ્રતિપાદન કર્યું. અને નિર્જરા પણ થાય છે. આનાથી પૂર્વે બંધાયેલા કર્મોના અભાવનો સ્વીકાર થયો. આમ તપ સંવર-નિર્જરાનો હેતુ છે. (૯-૩) અહીં કહે છે- આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાલીન પુરુષોને વીર્ય અલ્પ હોવાથી સર્વયોગનિરોધ રૂપ સંવરનો અભાવ થયે છતે જો ગુતિ આદિના સામર્થ્યથી હલનચલનવાળા પણ જીવોના સંવરના અસ્તિત્વનો આધાર લેવામાં આવે છે તો ગુપ્તિ આદિ જ સ્વરૂપથી કહેવા જોઈએ. આથી ક્રમથી ગુપ્તિ આદિના સ્વરૂપનો નિર્ણય કરવો જોઇએ. તેમાં ગુપ્તિનું સ્વરૂપ જ કહેવાય છે. સારી રીતે યોગનો નિગ્રહ કરવો તે ગુતિ છે. ભાષ્યકાર તો કેટલાક વિશેષથી બીજી રીતે સૂત્રના સંબંધને કહે છે. (૯-૩) भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता गुप्त्यादिभिरभ्युपायैः संवरो भवतीति । तत्र के गुप्त्यादय इति । अत्रोच्यते ભાષ્યાવતરણિતાર્થ–અહીં કહે છે- આપે ગતિ આદિ ઉપાયોથી સંવર થાય છે એમ (અ.૯ સૂ.૨ માં) કહ્યું છે. તેમાં ગુપ્તિ આદિ કોણ છે?= ગુપ્તિ આદિનું સ્વરૂપ શું છે? અહીં કહેવાય છે टीकावतरणिका- अत्राहोक्तमित्यादि गुप्त्यादिभिः संवरो भवतीत्यत्रावसरे कश्चित् प्रश्नयति, उक्तं भवता गुप्त्यादिभिरभ्युपायैः संवरो भवति, तत्र तेषु संवरकारणेषु के गुप्त्यादयः, किंस्वरूपा गुप्त्यादय इति ?, अत्रोच्यते-प्रतिपादयितुर्वचनम्, अत्र प्रश्ने निर्वचनमभिधीयते ટીકાવતરણિકાર્થ– ‘મત્રાદ ૩' રૂત્યાદિ ગુપ્તિ આદિથી સંવર થાય છે. આથી આ અવસરે કોઈક પ્રશ્ન કરે છે- આપે ગતિ આદિ ઉપાયોથી સંવર થાય છે એમ કહ્યું છે, તે સંવરકરણોમાં ગુપ્તિ આદિ કોણ છે? અર્થાત ગુતિ આદિ કેવા સ્વરૂપવાળા છે? અહીં કહેવાય છે એ વચન પ્રતિપાદન કરનારનું છે. અહીં પ્રશ્નના ઉત્તરને કહેવાય છે–
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy