SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ તીરભદ્રસાર રચિત પ્રકાર વાળાઓ છે. કેમકે, આ વિષયમાં તત્ત્વાર્થશાસ્ત્રનો પુરાવો છે. હવે તે પુરાવાને કહે છે કે, નામસ્થાપના-દ્રવ્ય તથા ભાવરૂપથી સમ્યગુદર્શન આદિ તથા જીવાદિ તમામ તત્ત્વોનો-ન્યાસ-નિક્ષેપ-અર્થ-અર્થ માન્યના વિભાગો થાય છે. પ્રત્યેકશબ્દના કમમાં કમ નામ આદિ ચાર નિક્ષેપાઓ તો અવશ્ય થાય જ છે.” તથાચ અરિહંતો, નામ આદિ અનેક પ્રકારના છે એટલે તત્ર-ભાવઅરિહંત વિષયક વંદનાના અધિકાર રૂપ શકસ્તવાન્તર્ગત “નમોત્થણે અરહંતાણં' ઈતિ વાક્યઘટક 'અરિહંત' પદથી ભાવઅરિહંતનું ગ્રહણ, ઈતરભેદક વિશેષણ વગર, સામાન્યથી ન થાય એટલા સારૂ ભાવરૂપ અહત્તાનું પરિચાયકવિશેષણપદનું નિરૂપણ કરતા પહેલાં કહે છે કે ભાવ અરિહંતો ભાવ ઉપકાર કરનારા હોય છે.” આવો નિયમ છે એટલે નામાદિ અરિહંતોને છોડી જેમાં ભાવ ઉપકાર છે. એવા ભાવ અરિહંતનું ગ્રહણ કરવા સારું કહે છે કે, “મવિદુઃ ” અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ !' હવે પ્રથમ સંપદાના દ્વિતીયપદભગવત્પદઘટક ભગનું લક્ષણ-સ્વરૂપ બતાવે છે કે, “સમગ્રેશ્વરાચતમત્વે માર્ચ ' અર્થાત સમગ્ર (પ્રકૃષ્ટ-પરમ-સકલ) ઐશ્વર્ય આદિ (પ્રભુતા વિગેરે) અર્થરૂપ લક્ષણવાળો ભગ શબ્દ છે. કહ્યું છે કે; “સમગ્ર ઐશ્વર્ય, સમગ્રરૂપ, સમગ્રયશ, સમગ્રશ્રી, સમગ્રધર્મ, સમગ્ર પ્રયત્ન એ રૂપ છ અર્થમાં ભગ શબ્દ રૂઢ છે. અર્થાત આ છ અર્થમાં ભગ શબ્દનો સંકેત છે. આ છ અર્થને ભગ એવી ઈગના-સંજ્ઞા આપેલ છે. હવે આ ભાવરૂપ અરિહંતમાં છ અર્થનો સમગ્રપણાએ સંપૂર્ણપણે જે યોગ રહેલો છે તે યોગને સુંદર શૈલીમાં ઘટાવે છે. ___ समग्रं चैश्वर्यं-भक्ति नम्रतया त्रिदशपतिभिः शुभानुबन्धिमहाप्रातिहार्यकरणलक्षणं, रूप पुनः सकलसुरस्वप्रभावविनिर्मिताङ्गुष्ठरूपाङ्गारनिदर्शनातिशयसिद्धं, यशस्तु-रागद्वेषपरीषहोपसर्गपराक्रमसमुत्थं त्रैलोक्यानन्दकार्याकालप्रतिष्ठं, श्रीः पुनःघातिकर्मोच्छेदविक्रमावाप्तकेवलालोकनिरतिशयसुखसम्पत्समन्वितता परा, धर्मस्तुसम्यग्दर्शनादिरूपो दानशीलतपोभावनामयः साश्रवानाश्रवो महायोगात्मकः, प्रयत्नः पुनः परमवीर्यसमुत्थ एकरात्रिक्यादिमहाप्रतिमाभावहेतुः समुद्घातशैलेश्यवस्थाव्यड ग्य समग्र इति, अयमेवंभूतो भगोविद्यते येषां ते भगवन्तः, तेभ्यो 'भगवद्भ्यो नमोऽस्त्विति २, एवं सर्वत्र क्रिया योजनीया तदेवंभूता एव प्रेक्षावतां स्तोतव्या इति स्तोतव्यसम्पत् १ । ૪. તથ જિનેશ્વર-વ્ય વિ તમવિહારમાં તાત્ય નિના વ્યક્તિના ચે. ભા. ની અપેક્ષાએ જે આત્માઓ અરિહંત પદવીને મેળવી સિદ્ધ થયેલા છે. અને જેઓ અરિહંત પદવીને મેળવશે તે જીવ દ્રવ્યો દ્રવ્ય જિન' કહેવાય છે. શ્રેણિક વિગેરે. ___५. प्र सा. तथा अष्टमहाप्रातिहार्यादिसमृद्धिं साक्षादनुभवन्तः 'केवलिनः' समुत्पन्नकेवलज्ञानाः 'शिवगताच' परमपदप्राप्ता भावतःસમાવતો વિના માનના' પ્ર. સા. આઠ મહાપ્રાતિહાર્ય આદિ ઐશ્વર્યના સાક્ષાતભોગી-કેવલીજિનો “ભાવજિન” તથા જે અરિહંતો સિદ્ધ થયેલા છે. તે પણ સદ્ભાવથી જિન હોઈ “ભાવજિન” કહેવાય છે. ૧ તીર્થપ્રવર્તન-ભવ્યોને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિમાં જોડવા-સ્થાપવા આદિરૂપ ભાવ ઉપકાર. १ ईसरिय जसो रूवं सिरिय धम्मो तहा पयत्तो य । ए ए जेसिं पगठ्ठा ते भगवंते नमो तेसिं ॥ १ ॥ ૨ સરખાવો. બંનેવનyક નૈઃ સુરેજા, નિર્માણ રેત્તવ પશુ પુરો ઘરેઃ | પૃષ્ણsa હનુમાવેશ ! સ ટૂરતે હૈ ચન્ને સમાનમપર નહિ પત્તિ છે. ૧૨ || શ્રી ધર્મવર્ધનકૃત વીરભક્તામરે. * ગરાતી અનુવાદક આ ભદીકરસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy