SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ . ક્રમ ૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૭. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. 34. ૩૬. લલિતવિસ્તરા ભાગ-૧ | અનુક્રમણિકા પાના નં. વિષય સામર્થ્યયોગથી સંસાર તરણ માટે કારણમાં કાર્યનો ઉપચાર, પ્રાતિભશાનનું સ્વરૂપ, શૈલેશી અવસ્થા, શ્રેષ્ઠયોગ-અયોગ. નમોત્થણં અરિહંતાણં અને નમો જિણાણું જિયભયાર્ણમાં નમસ્કારની ભિન્નતા. ૨. ભગવંતાણં. ભગવંતાણં પદ કહેવાનું કારણ. ભગ શબ્દના છ અર્થો, નમોત્થ શબ્દ ભગવંતાણં આદિ દરેક પદમાં જોડવો, ભગવાળા અરિહંતો સ્તુતિ કરવા યોગ્ય, તેથી સ્તોતવ્યસંપદા. ૩. આઈગરાણં. મોલિક સાંખ્યદર્શન – અકર્તા આત્મા છે ઉત્તર સાંખ્યદર્શન - સર્વ આત્માઓમાં પ્રધાન એક છે, નિત્ય છે. આઈગરાણં પદ દ્વારા મોલિક સાંખ્યોના અકર્તૃત્વમતનું નિરાકરણ. ભગવાનને પૂર્વમાં કર્મ અણુ સાથે સંબંધની યોગ્યતા, અને તે યોગ્યતા ન હોય તો મુક્ત જીવોને પણ કર્મબંધનો અતિપ્રસંગ=જન્માદિ પ્રપંચનો અતિપ્રસંગ. મૌલિક સાંખ્યોનું કથન-નિરાકરણ. ૪. તિયરાણં, આદિ ધાર્મિકોનો મત – તીર્થંકર નથી, તેના નિરાકરણ માટે તિત્યયરાણ પ. તીર્થંકરની ઓળખ, સંસારને સાગરની ઉપમા તીર્થ એ સંઘ છે, તીર્થંકરો તીર્થ છે, તીર્થંકરો અનુગ્રહ કરનારા છે, તીર્થંકરો અરિહંતો છે. પરંપરાના ત્રણ અર્થ. ૫. સયંસંબુદ્ધાણં. ભગવાનને મહેશના અનુગ્રહથી બોધવાળા માનનારા સદાશિવવાદીઓનો મત, તેના નિરાકરણ માટે સયંસંબુદ્ધાણં પદ. તથાભવ્યત્વનો પરિપાક, સ્વયંસંબુદ્ધ શબ્દનો અર્થ, તીર્થંકરોને વરબોધિની પ્રાપ્તિ, વિશિષ્ટ ફળ - અવિશિષ્ટ ફળમાં હેતુ-તાત્પર્ય, સાધારણ-અસાધારણ રૂપ હેતુસંપદા. ૬. પુરિસુત્તમાણું. સર્વ જીવો ભગવાન થવાને યોગ્ય છે એવો વૈભાષિકોનો મત, તેના નિરાકરણ માટે પુરિસુત્તમાણું પદ. ૧૦૮-૧૨૪ ૧૨૪-૧૨ ૧૨૪ ૧૨૫-૧૨૮ ૧૨૮૧૪૬ ૧૨૮-૧૨૯ ૧૨૯ ૧૨૯-૧૪૭ ૧૪૭=૧૫૭ ૧૪૭-૧૫૭ ૧૪૮-૧૫૭ ૧૫૭ ૧૫૮-૧૭૩ ૧૫૮-૧૭૦ ૧૭૦-૧૭૩ ૧૭૩-૧૮૬ ૧૭૩-૧૭૫
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy