SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्त्वलोकाळङ्कार. વિશેષ:—દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ એક જીવ દ્રવ્યમાં તાદાત્મ્ય સખંધથી દર્શન, અવગ્રહ વગેરે નાના થાય છે. માટે અભેદ છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ દર્શનના વિષય અને સ્વરૂપ અને અવગ્રહના વિષય અને સ્વરૂપ નૃદુ હાવાથી ભેદ છે. માટે નામોઢ યુક્ત છે. આ રીતે તેમના ભેદ અને અભેદ સંગત છે. દશ નાદિકનાં ભેદનાં કારણાઃ— अनामस्त्येसा प्युत्पाद्यमानत्त्वेनासंङ्कीर्णस्वभावतयानुभूय मानत्वादपूर्वा पूर्ववस्तुपर्यायप्रकाशकत्वात् क्रमभावित्वाश्चैतेव्यનિયિન્ત કૃતિ ।। ૧૩ ।। અ—એકી સાથે ઉત્પન્ન થતાં હાવાથી તથા પરસ્પર ભિન્ન સ્વભાવવાળાં તેરીકે અનુભવાતાં હાવાથી તથા નવીન નવીન વસ્તુના પર્યાયાને જણાવનારાં હાવાથી અને ક્રમસર થતાં હાવાથી દર્શીન વિગેરે પરસ્પર ભિન્ન સ્વરૂપવાળાં છે. વિશેષા—જુદુ જુદુ સ્વરૂપ હેાવાથી દર્શન વિગેરેને સ્વરૂપભેદ. નવીન નવીન વસ્તુના પર્યાયાને જણાવતા હેાવાથી પર્યાયભેદ, ક્રમે થતાં હાવાથી ઉત્પત્તિ ભેદ. આ રીતે આ ચારેના પરસ્પર ભેદ સિદ્ધ થાય છે. દનાદિ ક્રમના નિશ્ચય क्रमोऽप्यमीषामयमेव तथैवसंवेदनादेवं क्रमाविर्भूत निजकर्मक्षयोपशमजन्यत्वात् ॥ १४ ॥ અ—દનાર્દિકના ક્રમપણુ એજ છે. કારણકે તેજ પ્રમાણે અનુભવ થાય છે તથા તેજ ક્રમે પેાતાના કર્મીના ક્ષયાપશમ પ્રગટ થાય છે તેથી દનાર્દિકના તે ક્રમ છે. ३२ ---
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy