SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ત્રીજા ભ`ગની એકાંત માન્યતાના નિષેધઃक्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥ २७ ॥ અઆ શબ્દ ક્રમે કરીનેજ વિધિ અને નિષેધ અન્નેને પ્રધાનપણેજ પ્રતિપાદન કરે છે તે પણ ચેાગ્ય નથી. ત્રીજા ભગની એકાન્ત માન્યતાના નિષેધના હેતુઃ अस्यविधिनिषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमान તાત્ ॥૨૮॥ અ—કારણકે આ શબ્દના ક્રમે કરીને વિધિ અને નિષેધ તે બેમાંથી એકના પ્રધાનપણાના અનુભવ અખાષિત હાવાથી આ તીજા ભંગના પણ એકાન્ત સ્વીકાર વ્યાજખી નથી. વિશેષા-શબ્દ પદાથ ના સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપ અસત્ત્વ તે બન્નેને ક્રમે કરીને પ્રધાનપણેજ કહેછે આ વાત પણ ખરાબર નથી. કારણકે ઉપરના એ ભંગ હુમણાં જ વિચારી ગયા છીએ કે જેમાં સત્ત્વને પ્રધાનતાથી અને અસત્ત્વને ગાણપણે કહેવામાં પ્રથમ ભંગ ઉપયુકત છે.તેમજ ખીન્ને ભગ નિષેધને પ્રધનતાથી અને વિધિને ગાણપણે કહે છે. હવે આ પ્રમાણે શબ્દ અનેને પ્રધાનપણે જ કહેતા, જગતમાં જે ગાણુ અને મુખ્યભાવ પૃથક્ પૃથક્ હાય છે તેને જ લેાપ થઇ જાય. માટે ઉપરાકત ત્રીજા ભગના એકાંત આગ્રહ અચેાગ્ય છે. ચેાથા ભગના એકાંત સ્વીકારના નિરાસઃ— युगपद्विधिनिषेधात्मनेोऽर्थस्यावाचकएवासाविति च ન પન્નમ્ ॥૨૧॥
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy