SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः १७१ રહેલા નીલગુણને પોતાને આધીન કરતું નથી તેમજ નીલપણું પણ સમગ્ર કમળોમાં વ્યાપ્ત થતું નથી. આ રીતે બનેમાં વ્યભિચાર આવતો હોવાથી ક્રિયાપદ પાસે રહેલ ઇશ્વ અત્યન્ત અગ-નીલતાને કમળ સાથે અત્યન્ત. અસબંધ-તેને વ્યવચ્છેદક-નિરાસ કરનાર છે. એટલે બધાં. કમળો લીલાં ન હોય અને જે લીલાં હોય તે બધાં કમળ ન હોય. તે અર્થ જણાવે છે. કારણકે કેઈએક રક્ત કમળમાં નીલપણું ન હોવાછતાં નઢવામરું અવલ્યવ એવો પ્રગ બને છે.. તેજપ્રમાણે અહિં પ્રસ્તુત ઉદાહરણમાં કઇઘડામાં અસ્તિત્વપણું ન હોવા છતાં ચચેવ ઘટઃ એવો પ્રગ સંભવી શકતું નથી. કારણકે અસ્તિત્વ વિનાની વસ્તુજ : ન હોઈ શકે. આ રીતે અહિં અત્યન્તાગ નથી. હવે જે અચગવ્યવ છેદ ન માનવામાં આવેતો ઘડા વિગેરેમાં કથન. કરવાને ઈષ્ટ સ્વસ્વરૂપથી અસ્તિત્વ તેની પેઠે અાગ્યા નાસ્તિત્વની વ્યાવૃતિ નથાય. પરંતુ અહિ વ શબ્દ સ્વરૂપથી અસ્તિત્વ જ છે પરંતુ પરરૂપથી અગ્યનાસ્તિત્વ તે સ્વરૂપ નથી તે જણાવવામાટે વાપરવામાં આવ્યું છે. આરીતે ઉપરને પર ત્રણ પ્રકારને પૂર્વોક્ત રીતે વ્યવએ દક છે તે એકાંત નથી. પરંતુ જ્યાં જે પ્રકારે ઘટતે હોય ત્યાં તે જરૂર તે પ્રકારે ઘટાવી શકાય. પરંતુ અહિં તે દરેક ભંગામાં અત્યન્ત અગ વ્યવછેદ નથી ઘટતા પરંતુ, અગ વ્યવછેદજ ઘટે છે. આ ઘર અને ચા બને શબ્દનો પ્રયોગ જેઓ સ્યાદ્વાદની શૈલીને યથાર્થ સમજતા નથી તેને માટે જરૂર
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy