SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ प्रमाणनयतत्वालोकालङ्कारः તર્કનું ઉદાહરણ. यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्म सत्येव भवतीति तस्मिन्नसत्य सौ न भवत्येव ॥ ८ ॥ અજેમકે જે કાંઇ જગત ભરમાં ધુમાડા છે તે સર્વ અગ્નિ હાય તેજ હાય છે. અને અગ્નિ ન હાય તે ધુમાડા પણ નથીજ હાતા. વિશેષ-આ રીતે અન્વય, આપ્યાં. તેમાંનું પ્રથમ ઉદાહરણ વ્યતિરેકનું છે. વ્યતિરેક એ ઉદાહરણુ અન્વયનુ અને ખી અનુમાનના પ્રકાર. અનુમાન" વિમાર સ્વાર્થ પાયે ૪ ॥ ૧ ॥ અ:—અનુમાન સ્વાર્થ અને પરાથ એ ભેદ્યાથી એ પ્રકારે છે. વિશેષા:અત્યારસુધી દરેક પ્રમાણાનું પ્રથમ લક્ષણ અને પછી ભેદ પાડવાની સૂત્રકારે પદ્ધતિ રાખી હતી. છતાં પ્રથમથીજ ભેઢા પાડયા તેનું કારણ એટલુંજકે અનુમાન પ્રમાણના વાસ્તવિક ભેદછેજ નહિ. પરંતુ ઉપચારથી પરા અનુમાન એ ભેદ છે. વાસ્તવિક રીતે તેા સ્વાર્થાનુમાનજ છે માટે લક્ષણ આપ્યું નથી. જે પદાર્થીના જુદા જુદા ભેદો પડતા હાય તેને માટે સર્વ સામાન્ય લક્ષણ માંધવાની જરૂર પડે પરંતુ જેના ભેદ નહાય તેને માટે તેવા લક્ષણની જરૂર સરખાવેા. વ્યાયબિન્દુ. પરિચ્છેદ ખીજો. સુ. ૧–૨ ૫ अनुमानं द्विधा स्वार्थ परार्थच.
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy