SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સ્મરણ ઉદાહરણ તીર્થવિમિતિ યથા આ જ છે. અર્થ:–જેમકે તે તીર્થંકરપ્રતિમા આ છે. વિશેષ-આમાં પ્રત્યક્ષ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ પૈકી કેઈપણ પ્રમાણથી જ્ઞાત તે આ પ્રતિમા” એવું જે જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે. આ સ્મરણ દ્વારાજ પ્રત્યભિજ્ઞાન, તર્ક વિગેરે ઘટી શકે છે. કારણકે મરણજ્ઞાન દરેકમાં કારણ રૂપે છે અને એ સ્મરણ જાણેલા પદાર્થને મન દ્વારા તે રૂપે જણાવનાર છે. પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ अनुभवस्मृतिहेतुकं तिर्यग्र्ध्व सामान्यादि । गोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ॥ ५॥ અર્થ:–અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થનાર, તિર્યક્રૂ ત્થા ઉર્ધ્વ સામાન્ય વિગેરેને વિષય કરનાર, તેમજ સંકલના પૂર્વક જે જ્ઞાન કરવામાં આવે છે તેને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. વિશેષાર્થ—કેઈપણ પ્રમાણ દ્વારા જે વિશ્વાસ પેદા થાય છે તેને અનુભવ કહે છે. તે અનુભવ તેમજ પૂર્વોક્ત સ્મરણ એ બન્ને દ્વારા પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે અનુભવ અને સ્મરણ એ બન્ને પ્રત્યભિજ્ઞાનનાં કારણ છે. પ્રત્યભિજ્ઞાનને વિષય તિર્યંગ અને ઉર્ધ્વ સામાન્ય વિગેરે છે. દરેકે દરેક વ્યક્તિને આશ્રયિને એક સરખી પરિણતિ તેને તિર્યસામાન્ય કહે છે કાળી ધોળી દ્રવ્યાનુગતર્કણ પુ. ૧૫ तुल्यापरिणतिर्भिन्नव्यक्तिषु यत्तदुच्यते । तिर्यक्सामान्यमित्येव घटत्वंतु घटेपिवा ॥ ५ ॥
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy