SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः श्री पार्श्वनाथाय नमः \ / અથ તૂર્ત છે તજો પરિચ્છેદ. પક્ષ પ્રમાણુવિચાર. //m પક્ષનું લક્ષણ, પોક્ષમ I ? | અર્થ:–અસ્પષ્ટ પ્રમાણ તે પરોક્ષ. વિશેષાર્થ ––પક્ષ પ્રમાણમાં પ્રત્યક્ષની પેઠે સ્પષ્ટ બધ થતો નથી, છતાં પ્રવૃતિ ને નિવૃતિરૂપ ફળ તે બન્નેમાં સરખું જ છે. પ્રત્યક્ષમાં નિયત વર્ણ ગંધ રસ અને સ્પર્શયુક્ત પદાથેનું ભાન ઇંદ્રિયો દ્વારા સાક્ષાત થતું જોઈએ છીએ જ્યારે પક્ષમાં સાચાં અને સંગતકારણોદ્વારા સાધ્ય મનથી અસ્પષ્ટ રીતે વિચારવામાં આવે છે. આ રીતે પક્ષના કેટલાક વિભાગોમાં અનુભવેલા વિષયનું ફરી જ્ઞાન કરવામાં આવે છે. અને કેટટલાકમાં સંગત કારણો દ્વારા સાધ્યની સંગત કલ્પના કરવામાં આવે છે. આ દરેકમાં સાધ્ય સ્પષ્ટ હોતું નથી માટેજ જે પ્રમાણથી અસ્પષ્ટ બોધ થાય તે પક્ષ પ્રમાણ. પક્ષના પ્રકાર:– स्मरणप्रत्यभिज्ञानतर्कनुमानागमभेदतस्तत् पश्च प्रकारं ॥२॥ ૧ પ્રત્યક્ષથી જેનું ઉલટું લક્ષણ તે પક્ષ.
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy