SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૯ परामर्श દ્રવ્ય-ગુણ-યાયનો રસ + ટબો (૧૧)]. ઢાળ - ૧૭. ( હમચડીની- દેશી) હિવઈ આગલી ઢાલે “પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોયો? કેહા આચાર્યની વારે ?” તે કહઈ છઈ - તપગચ્છ નન્દન સુરત, પ્રગટ્યો હીરવિજય સૂવિંદો રે; સકલ સૂરીસર' જે સોભાગી, જિમ તારામાં ચંદો રે /૧૭/૧ (૨૭૪) હમચડી. તપગચ્છ રૂપ જે નંદનવન, તે માટે સુરત સરિખો પ્રગટયો છે. શ્રીહીરવિજયસૂરીશ્વર તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે = સૌભાગ્યવંત છે. “સુમ સત્રનો ” (નવ.વિ૪૨) રૂતિ વાના. જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુ સમુદાયમાંહે દેદીપ્યમાન છે. સ્માત ? સૂરિનનારીત્વ ૧૭/૧ • દ્રવ્યાનુયોધાપરામર્શ. • શાળા - ૨૭ (સાચ્છ) तपगणनन्दनसुरद्रुः सञ्जातो हीरविजयसूरीन्द्रः। सकलसूरिषु सुभाग्यो यथा तारकेषु हि चन्द्रमाः।।१७/१॥ • અધ્યાત્મ અનુયોગ « એક પ્રશસ્તિ પ્રારંભ હયા સોની - તપગચ્છરૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ સમાન શ્રીહીરવિજયસૂરીશ્વર થયા. જેમ તારાઓની ન અંદર ચંદ્ર શોભે તેમ સર્વ આચાર્યોમાં સૌભાગી તે (સૂરિમંત્રસાધનાથી) શોભતા હતા. (૧૭૧) હા શાસનસેવા-રક્ષાની ભૂમિકા હતી. નથી :- “વિશેષ પ્રકારે સૂરિમંત્રની આરાધના કરવાથી અને સૌભાગ્યથી ! શ્રીહીરવિજયસૂરીશ્વરજી શોભતા હતા. સર્વ લોકોને તેઓ માન્ય બનેલા હતા' - આવું ટબામાં કહેવા દ્વારા એવું સૂચિત થાય છે કે બીજાને ધર્મમાર્ગે જોડવા માટે, પાપથી પાછા વાળવા માટે તથા જૈનશાસનની વ વિશિષ્ટ પ્રકારની રક્ષા અને પ્રભાવના કરવા માટે તથાવિધ સૌભાગ્યની આવશ્યકતા રહે છે. આત્મકલ્યાણના છે અને શાસનરક્ષાના પવિત્ર આશયથી પોતપોતાની ભૂમિકા મુજબ સૂરિમંત્ર, ગણિવિદ્યા, વર્ધમાનવિદ્યા, કો.(૧૧)માં “રાગ ધન્યાસિ' પાઠ. # મ.માં “પ્રકટિઓ પાઠ. (૧)નો પાઠ લીધો છે. ૧ મ.માં “સૂરિમાં’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. 1. સુમત્િ સર્વનનેદા
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy