SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧ર/૧)]. ૩૩૧ ઢાળ - ૧૨ (જી હો સંભવ નામ સુહામઉં - એ દેશી) *હિવઈ આગલી ઢાળે ચેતન દ્રવ્યનું સ્વરૂપ વર્ણવઈ છઇ, તે જાણોજી* - જી હો ચેતનભાવ તે ચેતના, લાલા ઉલટ અચેતન ભાવ; જી હો ચેતનતા વિણ સર્વથા જીવનઈ, લાલા થાઈ કર્મ અભાવા/૧૨/૧૩ (૧૯૫) ચતુર નર ! ધારો અર્થ વિચાર. (આંકણી) શ જેહથી ચેતનપણાનો વ્યવહાર થાઈ તે (ચેતના =) ચેતનસ્વભાવ. તેહથી ઊલટો તે અચેતનસ્વભાવ કહ્યો છે. જો (સર્વથા) જીવનઈ (ચેતનતા વિણ =) ચેતનસ્વભાવ ન કહિઍ, તો રાગ-દ્વેષ ચેતનારૂપ કારણ વિના જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાઈ. यत उक्तम् - स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम्। राग-द्वेषक्लिनस्य कर्मबन्धो મવવન I (કરશમરતિ-વર્ષ) તા"હે ચતુર નર ! આત્મગવેષી નર ! હે આત્મઉપાસી! હે આત્માર્થી ! હે આત્મ-શરણાગતિ નર ! સદ્ગુરુ પાસે આગમના દ્રવ્યાદિ અર્થ (વિચાર) ધારો, ગ્રહો, ભણો.“ II૧૨/૧ • દ્રવ્યાનુયોકાપરામર્શ • - શાલા - ૧૨ चैतन्यव्यवहारः स्यात् चेतनभावतोऽन्यथा। जडभावः, जडत्वे तु कर्माऽसम्बन्ध आत्मनि ।।१२/१।। चतुर ! नोऽत्र चित्तेऽर्थो विमृश्यतां च धार्यताम् ।। ध्रुवपदम्।। • અધ્યાત્મ અનુયોગ ૪ ચેતન-અચેતનસ્વભાવની સમજણ ૪ મો:- ચેતનસ્વભાવના લીધે ચૈતન્યનો વ્યવહાર થાય. તેનાથી ઊલટો જડસ્વભાવ જાણવો.૧ આત્મા જો જડ હોય તો આત્મામાં કર્મનો સંબંધ થઈ ન શકે. (૧૨/૧) હે ચતુર નર ! ચિત્તમાં પદાર્થને વિચારો અને ધારણ કરો. (ધ્રુવપદ) • કો.(૧૧)માં “મેંદી રંગ લાગો” પાઠ. *..* ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૦+૧૧)માં નથી. પુસ્તકોમાં “સર્વથા પદ નથી. આ.(૧)માં છે. ..* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. ૧ ટ્રેષરૂપ. ભા૦. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે. परामर्श:३
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy