SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ F • જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનો ચિતાર. સ્યાદ્વાદનો જીવનમાં પ્રયોગ. પાંચ ભ્રાન્ત સંબંધોની વિદાય. ભાવસંસારની તુચ્છતા.... વગેરે ઢાળ-૧૪ ઢાળ-૧૫ કર્મવર્ધક કર્મર્નિજરા. સ્વલક્ષણ વિના જ્ઞાન મિથ્યા. • પાંચ પ્રકારે જ્ઞાનયોગપ્રધાન્ય... વગેરે. • નિશ્ચયમાં ઠરીએ. વ્યંજનપર્યાયના ઉપયોગમાં સાવધાની. વ્યંજનપર્યાયસૂચિત સાધનામાર્ગ. કર્મના કાર્યક્ષેત્રમાંથી પલાયનતા. નિજાનંદ સ્વભાવની અનેરી આળખ. શુદ્ધાત્મદ્રવ્ય ઉપર નજરબંધી લિપિમય-વાડ્મય-મનોમય દૃષ્ટિ આત્મગ્રાહક નથી. • રાગ આત્માનો વિભાવ પણ નથી. . જ્ઞાનમાં અનેકાંત અને દૃષ્ટિમાં સમ્યગ્ એકાંત... વગેરે. · શુદ્ધોપયોગનો આવિર્ભાવ. • મિથ્યાત્વને અવસ્તુ બનાવવાના ઉપાય. ♦ કર્મચેતના-કર્મફલચેતનાને છોડી જ્ઞાનચેતનામાં લય. • ♦ શુદ્ધાત્મદ્રવ્ય-ગુણવ્યંજનપર્યાયનો ઉદ્ભવ. • સ્વાનુભૂતિ માટે વ્યવહારદૃષ્ટિ ત્યાજ્ય. ♦ ઉપયોગ + પરિણતિની અસંગતા. • સગવડવાદ છોડો, સ્યાદ્વાદ પકડો. ♦ સ્વસન્મુખતા દ્વારા સ્વાનુભૂતિપ્રકાશ. વ્યક્ત મિથ્યાત્વની પહેચાન. નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન. F ઢાળ-૧૬ અહીં છેલ્લા સાતમા શ્લોકમાં (સળંગ ગાથા ક્રમાંક-૨૭૩, પૃષ્ઠ-૪૯૯ થી ૬૨૬) સમગ્ર ગ્રંથના નિષ્કર્ષરૂપે પરમાત્મકૃપાથી જે અતિવિસ્તૃત અને અત્યંત ઊંડાણપૂર્વક ‘અધ્યાત્મ અનુયોગ’ ગોઠવાયેલ છે, તે ઉચ્ચતમકક્ષાના અધ્યાત્મયાત્રીઓને ઉદેશીનો સમજવો. તેમાં નિગોદથી માંડીને નિર્વાણ સુધીનો મોક્ષમાર્ગ અત્યંત વિસ્તારથી શાસ્ર-અનુભવાદિના આધારે દેવ-ગુરુકૃપાથી સ્પષ્ટ થયેલ છે. વિવિધ બાબતોને માત્ર પ્રવચનાત્મક શૈલીથી નહિ પરંતુ મહદંશે પ્રયોગાત્મક ધોરણે ગોઠવવાની પ્રણાલિકા અહીં દર્શાવાયેલ છે. જેમ કે : • સમકિતના ૧૬ નિમિત્તનું પરિણમન. ♦પ્રણિધાનાદિ પાંચ આશયોની પ્રાપ્તિ. વિવિધ પ્રકારના સદનુષ્ઠાનોનું અધિકારીપણું. • ૧૪ ગુણસ્થાનકોની વ્યવસ્થા. · ૪૨ પ્રકારે સૂક્ષ્મ ભેદજ્ઞાન સાધના. • ૨૧૦૦ પ્રકારે રાગાદિના નિષેધની પરિણતિ. • ગ્રંથિભેદ માટે જરૂરી પાંચ લબ્ધિઓનો પમરાટ. ♦ પાંચ પ્રકારના વિધિ-નિષેધ. ♦ગ્રંથિભેદવિઘ્નો સામે વિજય. • ૨૨ પ્રકારના જ્ઞાનનું પ્રતિપાદન. • આઠ યોગદૃષ્ટિની નિષ્પત્તિ. ૦ અન્વય-વ્યતિરેકથી મોક્ષમાર્ગ પ્રજ્ઞાપના. • ૧૫ પ્રકારે અત્યંતર મોક્ષપુરુષાર્થ. ૧૧ પ્રકારના ચિત્તની આગવી ઓળખ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy