SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૭)] જો નિમિત્તભેદ વિન ગ્યાનથી, શક્તિ સંકલ્પ-વિકલ્પ રે; તો બાહ્ય વસ્તુના લોપથી, ન ઘટ ́ તુઝ ઘટ-પટ જલ્પ રે ૫/૭૫ (૧૪૦) જિન. જો યોગાચારમતવાદી બૌદ્ધ કહસ્યઈ જે “નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાવિશેષજનિત† (ગ્યાનથી શક્તિ = ગ્યાનશક્તિથી =) જ્ઞાનસ્વભાવથી શોક-પ્રમોદાદિક સંકલ્પ -વિકલ્પ હોઈ છઈ.” તો “ઘટ-પટાદિનિમિત્ત વિના જ વાસનાવિશેષÛ ઘટ-પટાઘાકાર જ્ઞાન હોઇ.’’ (તો =) તિ વારઈ બાહ્ય વસ્તુ સર્વ લોપÛ, અનઈ (બાહ્ય વસ્તુના લોપથી તુઝ) નિષ્કારણ (ઘટ-પટજલ્પ) તત્તદાકાર જ્ઞાન પર્ણિ ન (ઘટઈ=) સંભવઇ. અંતર-બહિરાકાર વિરોધઇં બાહ્યાકાર મિથ્યા કહિઈં, તો ચિત્રવસ્તુવિષય નીલપીતાઘાકારજ્ઞાન પણિ મિથ્યા હુઇ જાઇ. તથા સુખાઘાકાર નીલાઘાકાર પણિ વિરુદ્ધ થાઇ, તિવાર સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનું મત આવી જાઈં. उक्तं च “ किं स्यात् सा चित्रतैकस्यां न स्यात्तस्यां मतावपि । યદ્વીપ સ્વયમર્યાનાં રોષતે તંત્ર જે વયમ્ ?।।” (પ્રમાળવાર્ત્તિ-૨/૨૧૦) શૂન્યવાદ પણિ પ્રમાણ સિદ્ધસિદ્ધિ વ્યાહત છઇ. ૨૩૯ તે માટઈં સર્વનયશુદ્ધ *સ્યાદ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો. *વીતરા પ્રીતમાર્ગ ડ્વ શ્રેયઃ, નાચયંતિ*. 'ઈતિ ૧૪૦ ગાથાર્થ સંપૂર્ણમ્ ૫૯/ગા हेतुभेदं विना ज्ञानशक्त्या शोको भवेद् यदि । - परामर्शः तर्हि बाह्यार्थलोपात्ते घटज्ञानं न सम्भवेत् ।।९/७ ।। 7 કો.(૪)માં ‘ભેદે' પાઠ. ♦ પુસ્તકોમાં ‘યોગાચારવાદી' પાઠ.કો.(૭+૯+૧૦+૧૧)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘વાસનાજનિત' પાઠ. સિ. + કો.(૭+૯+૧૦+૧૧) + B(૨) + લા.(૨)નો પાઠ લીધો છે. * ફક્ત લી.(૩)માં ‘સંભવઈ, અંતઃહિરાકાર જ્ઞાન' અધિક પાઠ. ૦ પુસ્તકોમાં ‘સ્થાવસ્યાં' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં ‘શુદ્ધ સ્યાદ્વાદ જ' પાઠ નથી. * * ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. પા.લિ.માં છે. .૧ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં જ છે. ભાર
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy