SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદવાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૪ : “અમૃત જ્યોતિ” पृथ्वीवृत्त कषायकलिरेकतः स्खलति शांतिरस्त्येकतो, भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः । जगत्रितयमेकतः स्फुरति चिचकास्त्येकतः, स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ॥२७४॥ કષાય કલિ એકતઃ અલત, શાંતિ છે એકતા, ભાવોપતિ એકતઃ મુક્તિ સ્પર્શત એકતઃ, સ્કુરે ત્રિજગ એકતઃ ચિત ચકાસતું એકતો, સ્વભાવ મહિમા આત્મનો વિજયી અદ્ભુતાદ ફઝ અમૃત પદ - ૨૭૪ . એક તરફ કષાય કલિ અસંતો, એક તરફ શાંતિ દલસંતો,. એક તરફ ભવ ચાબુક વગંતો, એક તરફ મુક્તિ લગતો..' એક તરફ ત્રય લોક ફટકા ફુરંતો, એક તરફ ચિત્ત ચમકતો, અભુતથી અદ્ભુત એ સંતો ! આત્માનો સ્વભાવ મહિમા જયંતો:સ્વભાવ મહિમા એક અનંતો, સહજાત્મ સ્વરૂપનો હોય સંતો... અદ્ભુતથી યે અદ્ભુતવંતો, ભગવાન અમૃત કળશ વહંતો... અર્થ - એક તરફ કષાય - કલિ અલે છે, એક તરફ શાંતિ છે, એક તરફ ભવોપતિ સ્પર્શે છે, એક તરફ વળી મુક્તિ પણ સ્પર્શે છે, એક તરફ જગત્ ત્રિતય (ત્રણે જગત) હુરે છે, એક તરફ ચિત પ્રકાશે છે, આવો આત્માનો અદ્ભુતાદભુત (અદ્ભુતથી પણ અદ્ભુત) સ્વભાવ મહિમા ઉદય વિજય પામે છે. ૨૭૪ અમૃત જ્યોતિ” મહાભાષ્ય રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂ સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.” - શ્રીમદ રાજચંદ્ર, અં. ૪૪૬, હાથનોંધ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ... શ્રી સીમંધર.” - શ્રી યશોવિજયજી પરમગંભીર આ પૃથ્વીવૃત્ત નિબદ્ધ ત્રીજા કળશ કાવ્યમાં આત્માના અનેકાંત સ્વભાવનું તાદેશ્ય આબેહુબ “સ્વભાવોક્તિમય’ (Life-like) બીજું સુંદર હૃદયંગમ શબ્દચિત્ર કષાય કલિઃ શાંતિ આલેખતાં મહાકવિ અમૃતચંદ્રજી અનેકાંત આત્મસ્વભાવના “અદભુતાદભવ મુક્તિઃ જગત, ચિત્ઃ ભત' મહિમાનો વિજયઘોષ ઉદ્ઘોષે છે - Sાયનિરત: Rવનંતિ શાંતિ આત્માનો સ્વભાવ હતો . એક તરફ કષાય કલિ’ - કષાયનો ‘કલિ - ક્લેશ કજીઓ અલ મહિમા અભુતાભુત " છે, એક તરફ કષાયની ઉપશાંતતા રૂપ “શાંતિ' છે, મવપતિતઃ સ્મૃતિ મુક્તિરચેત -એક તરફ “ભવોપતિ - સંસારનો ઉપઘાત - સંસારના ફટકા વાગે છે, એક તરફ મુક્તિ પણ સ્પર્શે છે, નાત્રિતયમેવત: રતિ વિદ્યાસ્વૈતઃ - એક તરફ જગતું ત્રિતય” - ત્રણે જગત હુરે છે, એક તરફ ચિત્ “ચકાસે છે' - ઝળહળ જ્યોતિરૂપ ચકચકે છે - ઝગઝગે છે, અહો ! આવો આ આત્માનો “અભુતાદ્ અદ્ભુત’ - અભુતથી અદ્દભુત - પરમ આશ્ચર્યકારી પણ પરમ આશ્ચર્યકારી વિજય પામે છે . વમવદિત્મિનો વિનયનેશકુમતવિકુમત: |
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy