SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પરમ ભટ્ટારક મહાદેવાધિદેવ પરમેશ્વર એવા અહ - સિદ્ધ - સાધુના શ્રદ્ધાનમાં અને સમસ્ત ભૂતગ્રામના અનુકંપા આચરણમાં પ્રવૃત્ત તે શુભ ઉપયોગ.” (૪) અશુભપયોગનું સ્વરૂપ આ પ્રકારે - વિશિષ્ટ ઉદયદશા વિશ્રાંત એવા દર્શન - ચારિત્રમોહનીય પુગલના અનુવૃત્તિપરપણાએ કરીને પરિગ્રહીત અશોભન ઉપરાગપણાને લીધે પરમ ભટ્ટારક મહાદેવાધિદેવ પરમેશ્વર એવા અહંત-સિદ્ધ-સાધુઓથી અન્યત્ર ઉન્માર્ગ શ્રદ્ધાનમાં અને વિષય-કષાય-દુઃશ્રવણ-દુરાશય-દુષ્ટ સેવન-ઉગ્રતા ચરણમાં પ્રવૃત્ત તે અશુભ ઉપયોગ.” આમ પદ્રવ્યપ્રવૃત્ત શુભાશુભ રાગજન્ય શુભાશુભ-ઉપયોગ પરદ્રવ્ય સંયોગનું - બંધનું કારણ છે. એટલા માટે જ જિન ભગવાનોએ સર્વ કર્મનો નિષેધ કર્યો છે. “સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય થયા વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં, એવો નિશ્ચય જિને કહ્યો છે, તે વેદાંતાદિ કરતાં બળવાનું પ્રમાણભૂત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૫ સ્વ પર. કર્મ પુદ્ગલ જીવ
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy