________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય નથી હું મતિ જ્ઞાનાવરણીયકર્મફલ નથી ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧ નથી હું શ્રુત જ્ઞાનાવરણીકર્મફલ નથી ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨ નથી હું અવધિજ્ઞાનાવરણીકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૩ નથી હું મન:પર્યયજ્ઞાનાવરણકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૪ નથી હું કેવલજ્ઞાનાવરણીકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૫ નથી હું ચક્ષુદર્શનાવરણીયકર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૬ નથી હું અચક્ષદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૭ નથી હું અવધિદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૮ નથી હું કેવલદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૯ નથી હું નિદ્રાદર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૦ નથી હું નિદ્રાનિદ્વાદર્શનાવરણીય કર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેત છે. ૧૧ નથી હું પ્રચલા દર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૨ નથી હું પ્રચલાપ્રચલા દર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૩ નથી હું સ્યાનગૃદ્ધિ દર્શનાવરણીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૪ નથી હું સાતવેદનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૫ નથી હું અસાતવેદનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૬ નથી હું સમ્યક્વમોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંતું છું. ૧૭ નથી હું મિથ્યાત્વમોહનીય કર્મફળ ભોગવતો – ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૮ નથી હું સમ્યક્વમિથ્યામોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૧૯
નથી હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીય કર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૦
નથી હું અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૧
નથી હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ
સંચેતું છું. ૨૨
નથી હું સંજ્વલન ક્રોધકષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૩
નથી હું અનંતાનુબંધી માન કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૪
નથી હું અપ્રત્યાખ્યાનાવરણીય માયા કષાયવેદનીય મોહનીય કર્મફલ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૫
નથી હું પ્રત્યાખ્યાનાવરણીય માયા કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૬,
નથી હું સંજ્વલન માન કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૭
નથી હું અનંતાનુબંધી માયા કષાયવેદનીય મોહનીયકર્મફળ ભોગવતો - ચૈતન્યાત્મા આત્માને જ સંચેતું છું. ૨૮
૭૩૮