SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વિષયે અસંતાં અને સમ્યગ્દષ્ટિને ન ભવંતા - ન થતા - સમ્યવૃèí મવંતા, નથી હોતા જ - . નથી થતા જ - ૧ મવંત્યેવ । અર્થાત્ રાગાદિ જીવના જ અજ્ઞાનમય પરિણામો છે, તે શબ્દાદિ પૌદ્ગલિક વિષયોમાં તો છે જ નહિ, કારણકે તે પરદ્રવ્યો છે, એટલે તે અજ્ઞાનમય જીવભાવો તેમાં કેમ હોઈ શકે ? અને જે સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે તેને અજ્ઞાન હોતું નથી, એટલે રાગાદિ અજ્ઞાનમય પરિણામો તેને થતા નથી, ઉપજતા - ઉદ્ભવતા - સંભવતા નથી. આમ પૌદ્ગલિક વિષયોમાં તો રાગાદિ અજ્ઞાનમય જીવભાવનું અસ્તિત્વ જ છે નહિ અને સમ્યગ્દષ્ટિ જ્ઞાની એનો ભાવ પણ પૂછતા નથી - પોતાની પાસે ડોકાવા પણ દૈતા નથી, એટલે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પાસે તો બિચારા રાગાદિ અજ્ઞાનમય ભાવોની નધણિયાતા માલ (unclaimed goods) જેવી દુર્દશા થઈ પડે છે !! આકૃતિ પ્રદીપ ઘાત ↑ પ્રકાશ ઘાત ↓ ઘટ ઘાત પુદ્દગલ દ્રવ્યઘાત T TI++ ↓ ઘટ પ્રદીપ ઘાત દર્શન-જ્ઞાન-ચરિત સર્વ વિશુદ્ધ જ્ઞાન sco 0 સ્વ શાતુદ્રવ્ય (દર્શન જ્ઞાન ચરિત્ર) પરપુદ્ગલ દ્રવ્ય વિષય કર્મ કાય
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy