SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૪૯-૩૫૫ પોતાની આત્માની ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણ ફલ ભોગવવાની બાબતમાં કર્તાકર્મપણાનો અને ભોક્તાભોગ્યપણાનો નિશ્ચય છે. એટલે કે પરિણામી એવો આત્મા પોતે જ નિશ્ચયથી પોતાની આત્માની ચેષ્ટારૂપ કર્મનો કર્તા અને પોતાની આત્માની ચેષ્ટાને અનુરૂપ દુઃખરૂપ ફલનો ભોક્તા છે અને આત્માનો પોતાનો ચેષ્ટારૂપ પરિણામ એ જ નિશ્ચયથી આત્માનું કર્તવ્ય કર્મ છે અને તે આત્મ ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણ આત્મપરિણામાત્મક ફલ એજ તેનું ભોક્તવ્ય - ભોગવાય ત્યાં ભોગ્ય છે. આમ પરિણામાત્મક ચેષ્ટાનો કકર્મ– નિશ્ચય છે અને આત્માનો અને તેના આત્મ પરિણામાત્મક દુઃખલક્ષણ ચેષ્ટાનુરૂપ ફલનો ભોક્નભોગ્યત્વ નિશ્ચય છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન ૬૫૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy