SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે - “જ્ઞાનાવરણ' આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપપત્તિ (અઘટમાનતા) છે માટે, કર્મ જ શાની કરે છે - “જ્ઞાનાવરણ” આખ્ય કર્મના ક્ષયોપશમ સિવાય તેની અનુપપત્તિ છે માટે, કર્મ જ સુવડાવે છે - “નિદ્રા” આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપપત્તિ છે માટે, કર્મ જ જગાડાવે છે - “નિદ્રા” આખ્ય કર્મના ક્ષયોપશમ સિવાય તેની અનુપત્તિ છે માટે, કર્મ જ સુખ પમાડે છે – “સદ્ વેદ' આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપપત્તિ છે માટે, કર્મ જ દુઃખ પમાડે છે – “અસદ્ વેદ' આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપપત્તિ છે માટે, કર્મ જ મિથ્યાદેષ્ટિ કરે છે - મિથ્યાત્વ' આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપપત્તિ છે માટે, કર્મ જ અસંયત કરે છે - “ચારિત્ર મોહ' આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપત્તિ છે માટે - કર્મ જ ઊર્ધ્વ - અધઃ - તિર્યંગુ લોક ભમાવે છે - “આનુપૂર્વી” આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપપત્તિ છે માટે, બીજું પણ જે જેટલું કંઈ શુભ - અશુભ ભેદવાળું છે, તે તેટલું સકલ પણ કર્મ જ કરે છે - પ્રશસ્ત - અપ્રશસ્ત “રાગ' આખ્ય કર્મના ઉદય સિવાય તેની અનુપત્તિ છે માટે. કારણકે એમ સમસ્ત પણ સ્વતંત્ર એવું કર્મ કરે છે, કર્મ દીએ છે અને કર્મ કરે છે, તેથી સર્વે જ જીવો નિત્યમેવ એકાંતથી અકર્તાઓ જ છે એમ અમે નિશ્ચય કરીએ છીએ. તેમજ - શ્રતિ પણ આ જ અર્થ કહે છે - “વેદ” આખ્ય કર્મ સ્ત્રીને અભિલષે છે. સ્ત્રી વેદ આખ્ય કર્મ પુરુષને અભિષે છે – એ વાક્યથી - કર્મથી જ કર્મના અભિલાષ કર્તુત્વના સમર્થન વડે જીવના અબ્રહ્મ કર્તુત્વના સમર્થન વડે જીવના અબ્રહ્મ કર્તુત્વના પ્રતિષેધને લીધે. - તથા - જે પરને હણે છે અને પરથી હણાય છે તે “પઘાત કર્મ એવા વાક્યથી. કર્મના જ કર્મઘાત કર્તુત્વના સમર્થન વડે જીવના ઘાતકર્તુત્વના પ્રતિષેધને લીધે - સર્વથા જ અકર્તુત્વનું જ્ઞાપન છે માટે. એમ એવો સાંખ્ય સમય સ્વપ્રજ્ઞાપરાધથી સૂત્રાર્થને નહિ સમજતા કોઈ શ્રમણાભાસો પ્રરૂપે છે, તેઓને (મતે) પ્રકૃતિના એકાંતથી કર્તુત્વ અભ્યપગમે કરીને જીવ કર્તા છે' એવો શ્રુતિનો કોપ પરિહરવો દુશક્ય છે. હવે જે - કર્મ આત્માના પર્યાયરૂપ અજ્ઞાનાદિ સર્વભાવો કરે છે, આત્મા તો આત્માને જ એકને કરે છે, તેથી જીવ કર્તા છે, એટલે હૃતિકોપ નથી હોતો - એવો અભિપ્રાય તો મિથ્યા જ છે. કારણકે - જીવ દ્રવ્યરૂપ પ્રથમ તો નિત્ય અસંખેય પ્રદેશી અને લોકપરિમાણ છે. તેમાં (૧) પ્રથમ તો નિત્યને એવો વાસનોન્મેષ છે - વાસનાનો ઉન્મેષ - ચમકારો - ઝબકારો છે, ન તુ . તે તો નિતરીમલિાત્માને રોતીન્દગુપમrદંત્યેવ - નિતરાં - અત્યંતપણે આત્મા આત્માને કરે છે એવા અભ્યપગમને - સ્વીકારને ઉપહશે જ છે - ઉપઘાત કરે જ છે. આ સર્વ પરથી શું ફલિત થાય છે? તતો - તેથી કરીને જ્ઞાસ્ય માવસ્થ - જ્ઞાયક ભાવનું - સામાન્યાસયા - સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વમાવાવસ્થિતāsfe - જ્ઞાનસ્વભાવમાં અવસ્થિતપણું જેમ છે તેમ સ્થિતપણું છતાં, નાનાં મિથ્યાત્વામિાવાનાં જ્ઞાનસમયે - કર્મ જ - કર્મજન્ય મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાન સમયે - જ્ઞાન વખતે સનવિજ્ઞાનને વિજ્ઞાનન્યવાહૂ - ય - જ્ઞાનના અનાદિ ભેદવિજ્ઞાનશૂન્યપણાને લીધે પરમાત્મતિ જ્ઞાનાતો - પરને આત્મા એમ જાણતા એવાનું - વિશેષાપેક્ષા તુ - વિશેષ અપેક્ષાએ તો અજ્ઞાનરૂપી જ્ઞાનપરામચ કરપાત્ - અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામના કરણને લીધે - કરવાને લીધે - વસ્તૃત્વમનુમંતવ્ય - કર્તુત્વ અનુમંતવ્ય છે - અનુમત કરવા યોગ્ય - માનવા યોગ્ય છે, ક્યાં લગી ? તાવત્ યવ - ત્યાં લગી કે જ્યાં લગી તવિશે જ્ઞાન મે વિજ્ઞાનપૂવવું - તદાદિ - તેની આદિથી - શરૂઆતથી માંડીને શેય - જ્ઞાનના ભેદ વિજ્ઞાનના પૂર્ણપણાને લીધે માત્માનમેવાનેતિ નાનતો . આત્માને જ આત્મા એમ જાણતા એવાનું - વિશેષાપેક્ષાપિ - વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપેળવ જ્ઞાનપરિણામેન પરામમનસ્ય - જ્ઞાનરૂપ જ જ્ઞાન પરિણામથી પરિણમકાનનું - વર્તા જ્ઞાતૃવાત્ - કેવલ - માત્ર શાતૃત્વને લીધે - શાતાપણાને - જાણકારપણાને લીધે, સાક્ષાત્ સર્વત્વે ચાન્ - સાક્ષાત્ - પ્રત્યક્ષ પ્રગટ અકતૃત્વ હોય. રિ “ઝાત્મધ્યાતિ’ આમાવના રૂ૩૨-૩૪૪|| ૬૨૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy