SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૨૮-૩૩૧ કે બની જઈ વિચારમાં પડી જાઈ તે (પ્રકાર) વિચારે છે કે મિથ્યાત્વ એવી પ્રકૃતિ તો છે, પણ તે કોઈથી - જીવથી કે પુદ્ગલથી ન કરાઈ હોય તો બની જ કેમ શકે ? આ ઉપરથી વિચારતાં જણાય છે પુદ્ગલમય મિથ્યાત્વ પ્રકૃતિ જીવને મિથ્યાદૃષ્ટિ નથી કરતી, જીવ પુદ્ગલ દ્રવ્યનું મિથ્યાત્વ નથી કરતો, જીવ પુદ્ગલ બન્ને ભેગા મળીને પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વ નથી કરતા અને કર્તાના કર્યા વિના કર્મ થઈ શકતું નથી, થવું સંભવતું નથી. એટલે પુદ્ગલ પુદ્ગલમય મિથ્યાત્વ પ્રકૃતિનો કર્તા હોય અને જીવ જીવમય મિથ્યાત્વ પ્રકૃતિનો કર્તા હોય. અર્થાત્ પુદ્ગલ મિથ્યાત્વરૂપ પુદ્ગલ દ્રવ્યકર્મનો કર્તા હોય અને જીવ જીવરૂપ મિથ્યાત્વરૂપ ભાવકર્મનો કર્તા હોય. - સર્વ વિશુદ્ધ શાન ૬૧૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy