SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૯૨ ત્યારે મોહેતુ કોણ છે? તો કે - जह बंधे छित्तूण य बंधणबद्धो उ पावइ विमोक्खं । तह बंधे छित्तूण य जीवो संपावइ विमोक्खं ॥२९२॥ બંધન બદ્ધ બંધ છેદીને, પામે જેમ વિમોક્ષ રે; તેમ જીવ પણ બંધ છેદીને, પામે છે જ વિમોક્ષ રે... બંધન છેદન મોક્ષ છે. ૨૯૨ અર્થ - અને જેમ બંધોને છેદીને જ બંધનબદ્ધ નિશ્ચય કરીને વિમોક્ષ પામે છે, તેમ બંધોને છેદીને જ જીવ વિમોક્ષ પામે છે. ૨૯૨ आत्मख्याति टीका કર્તાર્ટ મોક્ષદેતુ: ? રૂતિ વેત - यथा बंधांश्छित्वा च बंधनबद्धस्तु प्राप्नोति विमोक्षं । तथा बंधांश्छित्वा च जीवः संप्राप्नोति विमोक्षं ॥२९२॥ कर्मबद्धस्य बंधच्छेदो मोक्षहेतुः हेतुत्वात् निगडादिबद्धस्य बंधच्छेदवत् । एतेन उभयेऽपि पूर्वे आत्मबंधयो द्विधाकरणे व्यापार्यते ॥२९२।। આત્મખ્યાતિ ટીકાર્ય કર્મબદ્ધનો બંધ છેદ મોહેતુ છે, હેતુપણાને લીધે - નિગડાદિબદ્ધના બંધ છેદની જેમ. આથી પૂર્વ ઉભય પણ આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપારાય છે. ૨૯૨ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય “મુક્ત ભાવમાં (૧) મોક્ષ છે એમ ધારણા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૨૦ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;” તે કારણ છેદક દશા, મોક્ષે પંથ ભવ અંત.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૯૯ ત્યારે મોહેતુ કોણ છે? એનો અત્ર શાસ્ત્રકારે જવાબ આપ્યો છે કે તે બંધનબદ્ધ પુરુષની જેમ જે બંધને છેદે તે મોક્ષ પામે છે અને “આત્મખ્યાતિ' સૂત્રકારે તેનું સુયુક્તિથી સમર્થન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – વર્મવલ્કી વંઘચ્છો મોક્ષદેતુ: “કર્મબદ્ધને બંધબેદ મોક્ષહેતુ છે', કર્મથી બંધાયેલને બંધનો છેદ કરવો એ જ મોક્ષનો - છૂટવાનો હેતુ છે, મોક્ષકારણ છે. કોની જેમ ? “નિગડાદિથી બદ્ધના બંધ છેદની જેમ, નિગડ-બેડી વગેરેથી બંધાયેલને બંધનો છેદ જેમ મોક્ષ હેતુ - છૂટવાનો હેતુ છે તેમ. આ ઉપરથી પૂર્વોક્ત બન્ને પ્રકારની માન્યતાવાળા જનોને - બંધ પરિજ્ઞાનથી ને બંધ ચિંતનથી મોક્ષ ગામના - હેં મોહેતુ: - તો પછી મોહેતુ કોણ છે? તિ વેત - એમ જે પૂછો તો યથા વંધfછેવા - અને જેમ બંધોને છેદીને વંદનવદ્ધતુ વિમોક્ષ પ્રાનોતિ - બંધનબદ્ધ તો નિશ્ચય કરીને વિમોક્ષને - છૂટકારાને પ્રાપ્ત કરે છે, તથા લંઘાંછિયા ૨ - તેમ બંધોને છેદીને નીવડ - જીવ વિમોક્ષે સંપ્રાનોતિ - વિમોક્ષને સંપ્રાપ્ત કરે છે. | તિ બાપા માભાવના ||૧૨|| શર્મવદ્ધચ - કર્મબદ્ધનો - કર્મથી બંધાયેલનો વંધશ્કેટો મોક્ષદેતુઃ - બંધ છેદ મોહેતુ છે, શાને લીધે ? હેતુત્વાન્ - હેતુપણાને લીધે. કોણની જેમ? નિરાવિદ્ધ વંધચ્છેદ્રવત - નિગાદિથી - બેડી વગેરેથી બદ્ધને - બંધાયેલને બંધ છેદની જેમ. તેન - આ પરથી ૩૫sવિ પૂર્વે - ઉભય પણ – બન્નેય પૂર્વ - પૂર્વે કહેલા માત્મવંધો éિધારો વ્યાપાર્વત - આત્મા અને બંધના દ્વિધાકરણમાં - બે વિભાગમાં વિભાજનીકરણમાં વ્યાપારવામાં – પ્રેરવામાં આવે છે. || इति 'आत्ममख्याति' आत्मभावना ॥२९२।। ૫૦૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy