________________
અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્તાનું મંગલાચરણ
જય આત્મદેવ ! જય આત્મગુરુ ! જય આત્મધર્મ ! જય આત્મગુરુ !... જય આત્મદેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ.. જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, આત્મખ્યાતિ' જ્યોત્ના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંભૂત, સ્થાપ્યા “કળશ” દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મ પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્માત્ર, દાસ ભગવાન “અમૃત જ્યોતિ'થી, વિવેચતો સત્ શાસ્ત્ર... જય. ૫
- (ભગવાનદાસ)
૫૩