SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પર પરત્વે હું આ કરૂં ને હું તે કરું એવું પારકી ગાદી પચાવી પાડવા જેવું (usurpation) પર આસન પર “અધિ” - “આસુ” - બેસી જવા જેવું આરોપણ કરવું તે અધ્યવસાન છે - અધ્યવસતિ માત્રHષ્યવસાન અને તે જ – અધ્યવસાન જ તેવા પ્રકારના બોધનમાત્રપણાને લીધે - બોધ ઉપજાવવા માત્રપણાને લીધે બુદ્ધિ' છે, તે જ વ્યવસાનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે નિશ્ચયાત્મકપણે નિર્ધાર રૂપ માની બેસવાપણાને લીધે વ્યવસાય છે. તે જ મનનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે આ આમ જ છે એમ મનન - ચિંતનમાત્રપણાને લીધે “મતિજ્ઞાન” છે, ચેતનામાત્રપણાને લીધે - તેવા પ્રકારે ચેતવાપણા - અનુભવવામાત્રપણાને લીધે ચિત્ત' છે, ચિતના ભવનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે હોવામાત્રપણાને લીધે “ભાવ” છે, ચિતુના પરિણમનમાત્રપણાને લીધે - તેવા પ્રકારે પરિણમવા માત્રપણાને લીધે પરિણામ છે. સિમ્યગુદૃષ્ટિ જ્ઞાની વીતરા ૪૫૦
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy