SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૪૩-૨૬૪ આત્મખ્યાતિ ટીકાર્ય એમ આ અજ્ઞાનને લીધે જે જેમ હિંસામાં અધ્યવસાય કરાય છે, અને જે જેમ અહિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્ય અદત્ત-અબ્રહ્મ-પરિગ્રહમાં જે કરાય છે, તેમજ જે સત્ય-દત્ત-બ્રહ્મ-અપરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ છે; તે સર્વ પણ કેવલ જ પુણ્યબંધ હેતુ છે. ૨૬૩, ૨૬૪ અમૃત જ્યોતિ' મહાભાષ્ય અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦. આ અધ્યવસાયનું જ પાપપુણ્યનું બંધહેતુપણું અત્ર વિવરી દેખાડ્યું છે - એમ એવા પ્રકારે અજ્ઞાનને લીધે – “અજ્ઞાનાતું' - આ જે જેમ હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમ જ જે અસત્યમાં – અદત્તમાં - અબ્રહ્મમાં - પરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ “કેવલ જ’ - માત્ર જ - એકલો જ - વન વિ' - પાપ બંધનો હેતુ છે અને જે જેમ અહિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ જે સત્યમાં - દત્તમાં - બ્રહ્મમાં - અપરિગ્રહમાં અધ્યવસાય કરાય છે, તે સર્વ પણ “કેવલ જ’ - જેવા - માત્ર જ - એકલો જ પુણ્યબંધનો હેતુ છે. સમ્યગુદૃષ્ટિ જ્ઞાની વીતરામ ૪૨૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy