SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય આત્મા નિશ્ચય કરીને પરમાર્થ છે અને તે જ્ઞાન અને આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ - અને જે આ “જ્ઞાન” નામનું એક પદ છે, તે આ પરમાર્થ સાક્ષાત મોક્ષ ઉપાય છે. અને આભિનિબોધિક આદિ ભેદો આ એક પદને અહીં ભેદતા નથી, કિંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે. તે આ પ્રકારે – જેમ અત્રે મેઘપટલથી અવગુંઠિત સૂર્યના તેમ કર્મપટલ ઉદયથી અવગુંઠિત આત્માના તવિઘટન અનુસાર પ્રાકટ્ય પામતા એવાના વિઘટન અનુસાર પાટટ્ય પામતા એવાના પ્રકાશનાતિશય ભેદો જ્ઞાનાતિશય ભેદો તેના પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, તેના જ્ઞાનસ્વભાવને ભેદે નહિ, કિંતુ ઉલટા અભિનંદે. તેથી - સમસ્ત ભેદ જ્યાં નિરસ્ત છે એવું આત્મસ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબવા યોગ્ય છે, તેના આલંબન થકી જ - પદપ્રાપ્તિ હોય છે, ભ્રાંતિ નાશ છે, આત્મલાભ થાય છે, અનાત્મ પરિહાર સિદ્ધ થાય છે, કર્મ મૂછતું નથી, રાગ-દ્વેષ-મોહ ઉલવતા (ઊઠતા) નથી, પુનઃ કર્મ આસ્રવતું નથી, પુનઃ કર્મ બંધાતું નથી, પૂર્વબદ્ધ કર્મ ઉપમુક્ત સતું નિર્જરાય છે, કૃત્ન (સકલ) કર્મ અભાવથી સાક્ષાત્ મોક્ષ હોય છે. ૨૦૪ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સાદર અવધારણ થવાથી યાવત્ મોક્ષ થાય એમ શ્રીમાનું તીર્થકર કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૨૯ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે, જ્યાં વિશેષ ઉદય ભ્રંશ પામી રહ્યો છે, એવા સામાન્યને કળતા જ્ઞાનને આત્મા એકતા પમાડે છે, એમ અત્ર પ્રતિપાદન કર્યું છે - આભિનિબોધિક (મતિ જ્ઞાન), શ્રત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્યય જ્ઞાન અને કેવલ જ્ઞાન એ પંચવિધ જ્ઞાન એક જ પદ હોય છે. તે આ પરમાર્થ છે, જેને પ્રાપ્ત કરીને “નિવૃતિ' - નિર્વાણ - મોક્ષ પામે છે. આવા ભાવની આ ગાથાનું પરમ અદભૂત તત્ત્વ સર્વસ્વ - સમર્પક અનન્ય વ્યાખ્યાન કરતાં આત્મખ્યાતિ સૂત્રકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ પરમાર્થ પ્રકાશની અલૌકિક જ્ઞાન ચંદ્રિકા વિસ્તારી છે - માત્મા વિશ્વન પરમાર્થ - આત્મા ખરેખર ! નિશ્ચયે કરીને “પરમાર્થ - પરમ અર્થ છે અને તે જ્ઞાન અને આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ અને જે આ “જ્ઞાન” નામનું એક પદ તે આ પરમાર્થ સાક્ષાત્ - પ્રત્યક્ષ મોક્ષ ઉપાય છે અને આ જ્ઞાનના આભિનિબોધિક આદિ - મતિજ્ઞાન આદિ ભેદો આ એક ઉદયથી કર્મપટલના - કર્મસમૂહના વિઘટન - વિખરાવાપણા અનુસાર પ્રાકટ્ય - પ્રકટપડ્યું પામી રહેલા એવાના - જ્ઞાનાતિશયમેવ - જ્ઞાનાતિશય ભેદો ન તય જ્ઞાનસ્વમાવં મિથુ: • તેના જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, તુ પ્રત્યુતમfમનયુઃ - કિંતુ ઉલટા અભિનંદે. તેથી શું? તો નિરસ્તfમતપે માનવાવપૂતં જ્ઞાનમેવૈમાતચ્ચે - તેથી નિરસ્ત - નિતાંતપણે અસ્ત પામી ગયા છે - ફગાવાઈ ગયા છે સમસ્ત ભેદ જ્યાં એવું આત્મસ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબ - આલંબવા યોગ્ય છે. તવાર્તાવનાવેવ - તેના તે જ્ઞાનના આલંબન થકી જ - (૧) મવતિ પ્રાપ્તિ: - પદ પ્રાપ્તિ થાય છે, (૨) નરતિ પ્રાંતિઃ - ભ્રાંતિ નાશે છે, () ભવત્યાત્મનામ: - આત્મલાભ થાય છે, સિદ્ધત્વનાત્મપરિહાર: - અનાત્મ પરિહાર - અનાત્માનો પરિહાર - પરિત્યાગ સિદ્ધ થાય છે, (૫) ના વર્ષ મૂતિ - કર્મ મૂછતું નથી, (૬) ર રાધેષ મોઢા ઉહ્નવંતે - રાગ - દ્વેષ - મોહ ઉગ્લવતા - એકદમ ઉઠતા નથી, (૭) ન પુનઃ ” માવતિ - પુનઃ ફરીથી કર્મ આસ્રવતું નથી, (૮) ન પુન: વર્ષ વધ્યતે - પુનઃ ફરીથી કર્મ બંધાતું નથી, (૯) વઢું ૩૫મુવતં નિર્મીત - પૂર્વબદ્ધ કર્મ ઉપભુક્ત - ઉપભોગવાઈ ગયેલું નિર્જરાય છે - ખેરવાય છે, (૧૦) વૃક7મfમાવત્ સાક્ષાનોલો મવતિ - કૂન - સર્વ કર્મના અભાવથી સાક્ષાત્ મોક્ષ હોય છે. // તિ માત્વાતિ માત્રાવના //ર૦૪|| ૨૫૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy