SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પર જીવોને હું દુઃખિઆ અને સુખિઆ કરૂં ૪૨૩. સમયસાર ગાથા-૨૪૯ છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે : જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદૅષ્ટિ : જેને છે નહિ તે જ્ઞાનિપણાને લીધે સમ્યગ્ ષ્ટિ ૪૧૪. સમયસારગાથા-૨૫૪-૨૫૬ ૪૧૪-૪૧૫ સુખ-દુઃખ નિશ્ચયે જીવોના સ્વ કર્મોદયથી જ છે ઃ સ્વ કર્મ અન્યથી અન્યને દેવું શક્ય નથી. અન્ય અન્યના સુખ-દુઃખ કરે નહિ, એથી સુખિત દુ:ખિત હું કરૂં છું અને સુખિત દુઃખિત હું કરાઉં છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન ૪૧૬. સમયસાર કલશ ૪૧૬-૪૧૭ મરણ-જીવિત-દુઃખ-સુખ એ સર્વ સદૈવ નિયતપણે ‘સ્વકીય' કર્મ ઉદય થકી જ હોય છે. પર પરના મરણ-જીવિત-દુ:ખ-સૌખ્ય કરે એ અજ્ઞાન ૪૧૮-૪૧૯ આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ-જીવિત-દુઃખ સૌખ્ય દેખે છે, તે ‘અહંકૃતિ' રસથી કર્મ કરવા ઈચ્છતા મિથ્યાર્દષ્ટિઓ ‘આત્મહનો' આત્મઘાતિઓ હોય છે. મિથ્યાદષ્ટિઓ આત્મઘાતી : શુદ્ધ આત્મસ્વભાવનો ઘાત કરનારા આત્મઘાતી પોતે પોતાનો ઘાત કરનારા ૪૨૦, સમયસારગાથા-૨૫૭-૨૫૮ ૪૨૦-૪૨૧ જે મરે છે વા જીવે છે, દુઃખિત અને સુખિત હોય છે, તે નિશ્ચયે કર્મોદયથી જ : તે આ મરાયો, આ જીવાડાયો, આ દુઃખીઓ કરાયો, આ સુખીઓ કરાયો, એમ દેખતો મિથ્યાદ્દષ્ટિ ૪૧૮. સમયસાર કલશ-૧૬૯ ૪૨૨. સમયસાર કલશ-૧૭૦ ૪૨૨ આ અજ્ઞાનાત્મ અધ્યવસાય એનો દેખાય છે, તે જ આ મિથ્યાધૈષ્ટિને વિપર્યયને લીધે બંધહેતુ દેખાય છે. ૨૨ ૪૨૩ ૫૨ જીવોને હું હિંસુ, હું નથી હિંસતો, હું દુ:ખાવું છું, હું સુખાવું છું, એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદૃષ્ટિનો છે, તે જ સ્વયં રાગાદિ રૂપપણાને લીધે શુભાશુભ બંધનો હેતુ. ૪૨૪. સમયસારગાથા-૨૬૦-૨૬૧ ૪૨૪-૪૨૫ મિથ્યાદ્દષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા અધ્યવસાય તે જ બંધહેતુ, એમ અવધારવું. પુણ્ય-પાપપણાએ કરીને બંધ દ્વિત્વના લીધે તદ્ દ્વિત્વ હેતુત્વાંતર અન્વેષવું યોગ્ય નથી. દ્વિધા શુભાશુભ અહંકારરસ નિર્ભરતાએ કરીને પુણ્ય-પાપ બન્નેયના બંધહેતુપણાનો અવિરોધ ૪૨-૪૨૭ પર જીવોનો સ્વ કર્મોદય વૈચિત્ર્ય વશથી પ્રાણવ્યાપરોપ કવચિત્ હો, કદાચિત્ હો, જે જ આ હું ‘હિંસુ છું' એવો અહંકાર રસનિર્ભર ‘હિંસામાં' અધ્યવસાય, તે જ નિશ્ચયથી તેનો બંધહેતુ નિશ્ચયથી પરભાવનું પ્રાણ વ્યાપોપનું પરથી કરવાનું અશક્યપણું ૪૨૬. સમયસાર ગાથા-૨૬૨ ૪૨૮. સમયસારગાથા-૨૬૩-૨૬૪૪૨૮-૪૨૯ હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્યાદિમાં જે કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ : તેમજ જે સત્યાદિમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પુણ્ય બંધહેતુ ૪૩૦. સમયસાર ગાથા-૨૬૫ ૪૩૦-૪૩૧ અધ્યવસાન જ બંધહેતુ નહિ કે બાહ્ય વસ્તુ, તેનું (બાહ્ય વસ્તુનું) બંધહેતુ અધ્યવસાનના હેતુપણાથી જ ચરિતાર્થપણું છે માટે - બાહ્ય વસ્તુને અનાશ્રીને પણ અધ્યવસાન આત્માને (પોતાને) પામતું નથી.
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy