SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર વ્યાખ્યા નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક ૧૮૯. સમયસાર કળશ-૧૩૩ ૧૯૨, સમયસાર ગાથા-૧૯૩ પ્રગટ જ્ઞાન જ્યોતિ : સંવ૨-નિર્જરા ભાવી કર્મ રોધતો સંવર : પૂર્વકર્મ બાળતી નિર્જરા અપાવૃત જ્ઞાનજ્યોતિ રાગાદિથી અમૂર્છિત ૧૯૨-૧૯૬ ‘આત્મખ્યાતિ'માં ૧૮૯-૧૯૧ ‘હોત આસ્રવા પરિગ્નવા, ઈનમેં નહિ સંદેહ.' શ્રીમદ્રાજચંદ્ર, હા.નો. વિરાગનો ઉપભોગ નિર્જરાર્થે જ : મિથ્યાદષ્ટિને બંધ દૃષ્ટિ દૃષ્ટિમાં ફે૨ : સમ્યક્ દૃષ્ટિને નિર્જરા : મિથ્યાદૅષ્ટિને બંધ વિષય બુભુક્ષુ ભવાભિનંદી મિથ્યાર્દષ્ટિ વૈરાગ્ય જલથી ચિત્તભૂમિની આર્દ્રતાની જરૂર ‘સકલ જગત્ તે એઠવત્' : જ્ઞાનીનો પરમ વૈરાગ્ય ૧૯૬. સમયસાર ગાથા-૧૯૪ અનાસક્ત શાનીનો પણ વિષયોપભોગ પ્રત્યે અંતરંગ ખેદ અને પશ્ચાતાપ ૧૯૭-૨૦૧ સુખ દુઃખ વેદતાં મિથ્યાદષ્ટિને બંધ : રાગાદિ સદ્ભાવે બંધ : રાગાદિ અભાવે નિર્જરા જ્ઞાની-અજ્ઞાનીની દૃષ્ટિ-વૃત્તિમાં ફેર શાનીની ભાવના : ‘વિષય વાસના ત્યાગો ચેતન' જ્ઞાનીનો વિષય વૈરાગ્ય ૨૦૨. સમયસાર કળશ-૧૦૪ ૨૦૨-૨૦૪ બનારસીદાસજીએ આપેલા સમ દૃષ્ટાંત પાપ સખા ભોગ ધર્મજન્ય ભોગ પણ અનર્થ હેતુ : અપવાદો રૂપ સત્પુરુષો ૨૦૫. સમયસાર ગાથા-૧૯૫ ૨૦૫-૨૦૮ જ્ઞાનનું અમોઘ સામર્થ્ય : વિષવૈદ્યનું દૃષ્ટાંત વિષનું ‘મારણ’ ‘હોત આસવા પરિસવા' ઈ. ૧૩ ઉચ્ચ યોગદશા સંપન્ન જ્ઞાનીનું જ્ઞાન સામર્થ્ય ૨૦૯-૨૧૪ વૈરાગ્યનું સામર્થ્ય : જ્ઞાનીનો પરમ વૈરાગ્ય જ્ઞાનીની વૈરાગ્ય ભાવના ૨૦૯. સમયસાર ગાથા-૧૯૬ ‘જ્ઞાનય નં વિરતિઃ' વિરતિના બે અર્થ ‘તમ લોહ પદન્યાસ' વૃત્તિ : કાયપાતી પણ ચિત્તપાતી નહિ ‘મોક્ષે વિત્તું મવે તનુ:’ તીર્થંકરાદિ ઉદાહરણ જીવતું જાગતું જ્વલંત દૃષ્ટાંત : વર્તમાન યુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી ૨૧૫. સમયસાર કળશ-૧૩૫ ૨૧૫-૨૧૮ વિષય સેવન છતાં વિષય સેવન ફલ નહિ ! સેવક છતાં અસેવક જ્ઞાનીનો જ્ઞાન વૈભવ : વિરાગતા બલ. ‘બાલ ધૂલિગૃહ ક્રીડા સરખી ભવચેષ્ટ અહીં ભાસે રે' શાનીનો સંવેગાતિશય અપવાદ રૂપ તીર્થંકરાદિ દૃષ્ટાંત ‘નકલી' જ્ઞાની ‘શુષ્ક જ્ઞાની'ના બેહાલ ૨૧૯. સમયસાર ગાથા-૧૯૭ ૨૧૯-૨૨૫ વિષય સેવન ફલ સ્વામિત્વ અભાવે : સેવતો છતાં ન સેવતો, શેઠ-વાણોતરનું દૃષ્ટાંત શાની સેવમાનો ન સેવઃ’ અનાસક્ત ભાવ મુખ્ય વૈરાગ્ય લક્ષણ આક્ષેપક જ્ઞાન ‘મન મહિલાનું વહાલા ઉપરે'નો અપૂર્વ પરમાર્થ ‘ભોગ નહિ ભવહેત’ : ‘વિચરે પૂર્વ પ્રયોગ’ ધાર તરવારની’: ‘અક્ષિપાત્રો હિ વિદ્વાન્' (પાતંનજ઼ સૂત્ર) ૨૨૬. સમયસાર કળશ-૧૩૬ ૨૨૬-૨૨૭ 'सम्यग्दृष्टे र्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः '
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy