SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કથંચિત્ કારણમાં કાર્યના ઉપચારથી “વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે, પણ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. વાસ્તવિક મોક્ષમાર્ગ તો કહ્યો તે નિશ્ચય રત્નત્રયીના એકીકરણ રૂપ નિશ્ચય છ ગામ પાછો મોક્ષમાર્ગ જ છે અને તેજ પરમ આત્મદેશ શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ જિનનો રેઃ સમગુ દર્શન - ભાવથી સંગીત કરેલો “જિનનો મૂળમાર્ગ છે. પણ જેને આ વાસ્તવિક શાન - ચારિત્રના એકીકરણારૂપ નૈઋયિક મોક્ષમાર્ગનું ભાન વા જ્ઞાન નથી તે નિશ્ચયાભાસી શુષ્કજ્ઞાનીઓ કે - નિલય મોક્ષમાર્ગ વ્યવહારાભાસી કિયાજ કેવલ નિશ્ચયનો જ વા કેવલ વ્યવહારનો જ આગ્રહ કરે છે તે યથાર્થ નથી, કારણકે નિશ્ચય અપેક્ષાએ કે વ્યવહાર અપેક્ષાએ માર્ગનું યથાર્થ સ્વરૂપ તે શુષ્કશાની કે ક્રિયાજડ બન્નેમાંથી એક્રેય જાણતા નથી હોતા. એકાંત નિશ્ચયના આગ્રહી તે સમ્યગ દર્શન એ સૂત્ર વારંવાર ઉચ્ચારે છે, પણ તે શ્રદ્ધાન શું અને કેવા પ્રકારે તે જાણતા નથી અને તેના અંત ભાવને સ્પર્શતા નથી. દા.ત. આત્માની વાત કરતા હોય ત્યારે તે પણ જાણે કોઈ બીજની જ વાત કરી રહ્યા હોય એમ તે કરે છે, પણ આ આત્મા તે હું છું એવો નિશ્ચય શ્રદ્ધાન રૂપ વા અનુભવ રૂપ ભાવ તેના અંતરમાં ભાસતો નથી, એટલે તેનું શ્રદ્ધાન પણ વાસ્તવિક ખરેખરૂં તત્ત્વાર્થ શ્રદ્ધાન નથી હોતું. આગમ જ્ઞાન માટે પણ તેમ જ છે અને ચારિત્ર અંગે પણ તેઓ (નિશ્ચયાભાસીઓ) વ્યવહાર ચારિત્રને ઉત્થાપી સ્વચ્છંદવર્તનામાં કે (વ્યવહારાભાસીઓ) વ્યવહાર ચારિત્ર રૂપ બાહ્ય વ્રત-તપાદિમાં જ ઈતિ કર્તવ્યતા માને છે, પણ નિષ્કષાય વીતરાગ ભાવરૂપ વા શુદ્ધ આત્મરમણતા રૂપ નિશ્ચય ચારિત્રને તે સમજતા નથી વા આચરતા નથી. એટલે નિશ્ચયાગ્રહી નિશ્ચયાભાસીઓનું તેમજ વ્યવહારાગ્રહી વ્યવહારાભાસીઓનું મોક્ષમાર્ગ પ્રરૂપણ વા આચરણ પણ યથાર્થ નથી. આ અંગે મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત પ્રવર ટોડરમલજીએ નિશ્ચયાભાસીઓને અને વ્યવહારાભાસીઓને ઉદ્દેશીને ઘણું ઘણું માર્મિક વિવરણ કર્યું છે. જેમકે – “ઔર જિન વાણીમેં તો સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર કી એકતા ભવે મોક્ષ કહ્યા હૈ સો ઈસકે (નિશ્ચયાભાસી) સમ્યગ દર્શન જ્ઞાન વિષે સપ્ત તત્ત્વ કા શ્રદ્ધાન ભયા ચાહિયે નિયયાભાસીને યથાર્થ સો તિનકા તો વિચાર નાહીં, ઔર ચારિત્ર વિષે રાગાદિક દર કયે ચાહિયે. શ્રદ્ધાનાદિ નથી સિસકા ભી ઉદ્યમ નાહીં. એક અપને આત્મા કો શુદ્ધ અનુભવના ઈસ હી કો મોક્ષમાર્ગ જાન સન્તુષ્ટ ભયા હૈ. ** તબ વહ કહે હૈ ઐસે હૈ તો શાસ્ત્ર વિષે ઐસા કૈસે કહા હૈ - જે આત્મા કા શ્રદ્ધાન - શાન - આચરણ સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર હૈ. (તિસકા સમાધાન -) અનાદિ સે પરદ્રવ્ય વિષે આપકા શ્રદ્ધાન જ્ઞાન આચરણ થા, તિસકે ઉપદેશ હૈ. આપ હી વિષે આપકા શ્રદ્ધાન જ્ઞાન આચરણ ભયે પરદ્રવ્ય વિષે રાગ દ્વેષાદિક પરિણામ કરને કા શ્રદ્ધાના વા આચરણ મિટ જાય તબ સમ્યગુ દર્શનાદિક હોય હૈ. * જૈસે મિટાવને કા જાનના હોય સોઈ જાનના સમ્યગુ જ્ઞાન હૈ, જૈસે રાગાદિક મિટે સોહી આચાર સમ્યક ચારિત્ર હૈ. ઐસા હી મોક્ષમાર્ગ માનના યોગ્ય હૈ. “ઔર શાસ્ત્ર વિષે તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગુ દર્શન ઐસા વચન કહા હૈ. ઈસ લિયે જૈન શાસ્ત્ર વિષે જીવાદિક તત્ત્વ કહે હૈ તૈસે આપ (વ્યવહારાભાસી) સીખે હૈ, તહાં હી વ્યવહારાભાસીને યથાર્થ ઉપયોગ લગાવે હૈ, ઔરન કો ઉપદેશ દે હૈ, પરન્તુ તિન તત્ત્વોં કા ભાવ તત્ત્વાર્થ - શ્રદ્ધાનાદિ નથી ભાસતા નાહીં. ઔર યહાં તિસ વસ્તુ કે ભાવ હી કા નામ તત્ત્વ કહા હૈ, સ્વભાવ ભાસે વિના તત્ત્વાર્થ શ્રદ્ધાન કૈસે હોય ? "" પરન્તુ આપ કો આપ જાન પર કા અંશ ભી આપ વિષે ન મિલાવના, ઔર આપકા અંશ ભી પર વિષે ન મિલાવના ઐસા સાંચા શ્રદ્ધાન નહીં કરે હૈ. ** જૈસે કોઈ ઔર હી બાતેં કરતા હોય તૈસે આત્મા કા કથન કરે હૈ પરન્તુ યહ આત્મા મેં હૈં ઐસા ભાવ નાહીં ભાસે હૈ. ઔર જૈસે કોઈ ઔર સે ભિન્ન બતાવતા હોય તૈસે આત્મા શરીર કી ભિન્નતા પ્રરૂપે હૈ. પરન્તુ મૈં ઈસ શરીરાદિક સે ભિન્ન હું, ઐસા ભાવ ભાસે નાહીં. ઔર પર્યાય વિષે જીવ-પુદ્ગલ કૈ પરસ્પર નિમિત્ત સે અનેક ક્રિયા હોય હૈ, તિન કો દોય દ્રવ્ય કા મિલાપ કર ૬૭.
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy