SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૪ યોગ્યતા પ્રાપ્ત કરતો જીવ જો અનુક્રમે શુભોપયોગને પણ છોડી શુદ્ધોપયોગ પર આરૂઢ થાય તો જ બને છે, નહિ તો નહિ. આમ શુભોપયોગરૂપ વ્યવહાર મોક્ષમાર્ગે પણ શુદ્ધોપયોગરૂપ નિશ્ચય મોક્ષમાર્ગે આવ્યે જ છૂટકો છે, એટલે મોક્ષ તો કેવલ ાનભવન માત્ર શુદ્ધોપયોગરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ થકી જ હોય છે આ અખંડ નિશ્ચય છે. આ અંગે પં.પ્ર. ટોડરમલ્લજીએ મોક્ષમાર્ગ પ્રકાશ' નિશ્ચય વ્યવહાર ઉભયાભાસી વર્ણન પ્રસંગે નિષ્ઠુષ સ્પષ્ટ મીમાંસા કરી છે. જેમકે શુદ્ધ આત્મા કા અનુભવ સાંચા મોક્ષમાર્ગ હૈ, ઈસલિયે ઈસકો નિશ્ચય કહા હૈ, યહાં સ્વભાવ સે અભિન્ન પરભાવ સે ભિન્ન ઐસા શુદ્ધ શબ્દ કા અર્થ જાનના. સંસારી કો સિદ્ધ માનના ઐસા ભ્રમ રૂપ અર્થ શુદ્ધ શબ્દ કા ન જાનના. ઔર વ્રત, તપ આદિક મોક્ષમાર્ગ હૈ નાહીં, નિમિત્તાદિક કી અપેક્ષા ઉપચાર સે ઈનકો મોક્ષમાર્ગ કહિયે હૈ, ઈસલિયે ઈનકો વ્યવહાર કહા હૈ. ઐસે ભૂતાર્થ અભૂતાર્થ મોક્ષમાર્ગપના કર ઈનકો દોય પ્રકાર મોક્ષમાર્ગ નિશ્ચય વ્યવહાર કર કહે હૈં, સો ઐસી હી માનના. ઔર યહ દોનોં હી સાંચે મોક્ષમાર્ગ હૈ, ઈન દોનોં કો ઉપાદેય માનના સો તો મિથ્યાબુદ્ધિ હૈ. *** ઔર પરદ્રવ્ય કે નિમિત્ત મિટને કી અપેક્ષા વ્રત-શીલ સંયમાદિક કો મોક્ષમાર્ગ કહા, સો ઈન હી કો મોક્ષમાર્ગ ન માન લેના. ક્યોંકિ પરદ્રવ્ય કા ગ્રહણ ત્યાગ આત્મા હૈ હોય તો આત્મા પરદ્રવ્ય કા કર્તા હર્તા હો જાવે, સો કોઈ દ્રવ્ય કિસી દ્રવ્ય કે આધીન હૈ નાહીં. ઈસલિયે આત્મા અપને ભાવ જો રાગાદિક હૈ તિનકો છોડ વીતરાગી હોય હૈ, સો નિશ્ચય કર વીતરાગ ભાવ હી મોક્ષમાર્ગ હૈ. વીતરાગ ભાવન કે ઔર વ્રતાદિનકે કદાચિત્ કાર્યકારણપના હૈ, ઈસલિયે વ્રતાદિક કો મોક્ષમાર્ગ કહે હૈ સો કહને માત્ર હૈ. પરમાર્થ સે બાહ્ય ક્રિયા મોક્ષમાર્ગ નાહીં હૈ. ઈસલિયે ઐસા હી શ્રદ્ધાન કરના. ઐસે હી અન્યત્ર ભી વ્યવહાર નય કો અજ્ઞીકાર ન કરના. શુદ્ધ આત્માનુભવ સાચો મોક્ષમાર્ગ : વ્રત-તપાદિ ઉપચાર રૂપ વ્યવહાર મોક્ષમાર્ગ = પણ વ્રતાદિ હેય નહિ યહાં કોઈ નિર્વિચાર પુરુષ ઐસે કહે, કિ તુમ વ્યવહાર કો અસત્યાર્થ હેય કહો હો તો હમ વ્રત શીલ સંયમાદિક વ્યવહાર કાર્ય કિસ લિયે કરે ? સર્વ કો છોડ દેવેગે. તિસકો વ્રતાદિને મોક્ષમાર્ગ જાણવારૂપ - કહિએ હૈ કુછ વ્રતશીલ સંયમાદિકના નામ વ્યવહાર નાહીં હૈ, ઈનકો વ્યવહાર અસત્યાર્થ માટે હેય : મોક્ષમાર્ગ જાનના વ્યવહાર હૈ સો છોડ દે. ઔર શ્રદ્ધાન કર જો ઈનકો બાહ્ય સહકારી જાન ઉપચાર સે મોક્ષમાર્ગ કહા હૈ. યહ તો પરદ્રવ્યાશ્રિત હૈ. ઔર સાંચા મોક્ષમાર્ગ વીતરાગ ભાવ હૈ, સો સ્વ દ્રવ્યાશ્રિત હૈ. ઐસે વ્યવહાર કો અસત્યાર્થ હેય જાનના. વ્રર્તાદિક કો છોડને સે તો વ્યવહાર કા હેયપના હોતા હૈ નાહીં. ઔર હમ પૂછે હૈ - વ્રતાદિક કો છોડ ક્યા કરેગા ? જો હિંસાદિક રૂપ પ્રવર્તેગા તો તહાં મોક્ષમાર્ગ કા ઉપચાર ભી સંભવે નાહીં. તહાં પ્રવર્ત્તને સે ક્યા ભલા હોગા ? નકાદિક પાવોગે. ઈસલિયે ઐસા કરના તો નિર્વિચાર હૈ. ઔર વ્રતાદિક રૂપ પરિણતિ મેટ કેવલ વીતરાગ ઉદાસીન ભાવરૂપ હોના બને તો ભલા હી હૈ. સો નીચલી દશા વિષે હોય સકે નાહીં. ઈસલિયે વ્રતાદિક સાધન છોડ સ્વચ્છન્દ હોના યોગ્ય નાહીં. ઔર ઈસ શુભોપયોગ કો બન્ધ કા ભી કારણ જાનના, મોક્ષ કા કારણ ન જાનના. ક્યોંકિ બન્ધ ઔર મોક્ષ કૈ તો પ્રતિપક્ષીપના હૈ. ઈસલિયે એક હી ભાવ પુણ્યબન્ધ કા ભી કારણ હોય ઔર મોક્ષ કા ભી કારણ હોય ઐસા માનના ભ્રમ હૈ. ઈસલિયે વ્રત અવ્રત દોનોં વિકલ્પ રહિત જહાં પરદ્રવ્ય કે ગ્રહણ-ત્યાગ કા કુછ પ્રયોજન નાહીં ઐસા ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ કા યુક્તિપના પાઈયે હૈ. ઈસલિયે ઉપચાર કર વ્રતાદિક શુભોપયોગ કો મોક્ષમાર્ગ કહા હૈ. ઔર વિચાર કિયે શુભોપયોગ મોક્ષ કા ઘાતક હી હૈ, ક્યોંકિ જો બન્ધ કા કારણ સોઈ મોક્ષકા ઘાતક હૈ. ઐસા શ્રદ્ધાન કરના ઔર શુદ્ધોપયોગ હી કો ઉપાદેય માન તિસકા ઉપાય શુભોપયોગ બંધ કારણ, શુદ્ધ ઉપયોગ મોક્ષકારણ : અશુભ ત્યાગ, શુભમાર્ગ શુદ્ધ પ્રાપ્તિ તે ક્રમ Ca
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy