________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૫ર કર્મ ફલ પરિત્યાગ જ જેનું, શીલ એક જ્ઞાની એવો, કર્મ કરતો પણ કર્યોથી, બંધાય ન સ્વયમેવો... કર્મકલ પરિત્યાગ જ જેનું. ૧ કર્તાને કર્મ બળથી સ્વફલથી, યોજે ન જઈને સામે, કર્મતણું ફળ લેવા ઈચ્છે, તે જ કર્મલ પામે... કર્મલ પરિત્યાગ જ જેનું. ૨ જ્ઞાન સતો રાગરચના ત્યજતો, તેથી સુનિજન એવો, કર્મ કરતો પણ કર્મોથી, બંધાય ન સ્વયમેવો... કર્મકલ પરિત્યાગ જ જેનું. ૩ કર્મકલ પરિત્યાગ જ જેવું, શીલ એક જ્ઞાની એવો, ભગવાન અમૃતચંત સુનદ્રો, સહજાન્મસ્વરૂપ દેવો... કર્મફલ પરિત્યાગ જ જેનું. ૪
અમૃત પદ - ૧૫૩ ફુલ ભાગ્યું તે કર્મ કરે ના, પ્રતીતિએ અમે એવું, એને ય ક્યાંયથી કર્મ કંઈ અવશે, આવી પડે તે લેવું... ફૂલ ત્યાખ્યું છે. ૩ આવી પશે તે શ્ચિત અકંપ, પૂરમ જ્ઞાન સ્વભાવે, જ્ઞાની કર્મ શું કરે? કરે ન શું? કોણ જાણે એ ભાવે ?... ફલ ત્યાખ્યું છે. હું કર્મકલ પરિત્યાગી એવા, કર્મ કરે ના જ્ઞાની, ભગવાન અમૃતચંદ્ર સુનીતા, જ્ઞાન અમૃતના પાની... ફલ ભાગું તે.
છે,
शार्दूलविक्रीडित करिं स्वफलेन यत्किल बलालमैव नो योजयेत्, कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तपास्तरचनो नो बध्यते कर्मणा, कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।१५२।।
व्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं, कित्वस्यापि कुतोऽष्ठि किंचिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकंपपरमज्ञानस्वभावे स्थितो, ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ||१५३।।