SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ ૬૭ જ્ઞાનમય જ્ઞાનિના ભાવો, અજ્ઞાનિના અજ્ઞાન રે. (૨) ધ્રુવપદ. ૧ જ્ઞાનીના ભાવો તે સર્વે, જ્ઞાનથી ઘડિયા હોય રે, અજ્ઞાનીના સર્વ તેહ તો, અન્નાને ઘડિયા જોય રે... જ્ઞાનમયા જ્ઞાનિના ભાવો. ૨ - સુવર્ણના ભાવો તે સર્વે, સુવર્ણ ઘડિયા જેમ રે, જ્ઞાનીના ભાવો સર્વે તે, શાને ઘડિયા તેમ રે...... જ્ઞાનમયા જ્ઞાનિના ભાવો. ૩ લોહ તણા ભાવો તે સર્વે, લોહે ઘડિયા જેમ રે, અજ્ઞાનીના ભાવો સર્વે, ઘડ્યા અજ્ઞાને તેમ રે...... જ્ઞાનમય જ્ઞાનિના ભાવો. ૪ ભગવાન અમૃત જ્યોતિ પ્રગટ્યું, ભાવ અજ્ઞાન વિલાય રે, જ્ઞાન ભાવ વિલાસ વિલસતો, આત્મા સ્વરૂપ સમાય રે... જ્ઞાનમય જ્ઞાનિના ભાવો. ૫ અમૃત પદ Fe અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, વ્યાપી સદા અજ્ઞાની રે, - દ્રવ્ય કર્મ નિમિત્ત ભાવોની, લહે હેતુતા આણી રે... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૧ મિથ્યાત્વ અવિરતિ કષાય યોગો, દ્રવ્ય કર્મના હેતુ રે, તેના હેતુ આત્મભાવનો, હોય અજ્ઞાન હેતુ રે...... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૨ અજ્ઞાન ભાવ તે આત્મચંદ્રને, ગ્રસતો જાણે કેતુ રે, ભગવાન અમૃત જ્યોતિ ઝગે ત્યાં, કિહાં રહે એ હેતુ રે... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૩ अनुष्टुप् ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेप्यज्ञाननिर्वृत्ताः भवंत्यज्ञानिनस्तु ते ॥ ६७ ॥ ડ अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकां । द्रव्यकर्मनिमित्तानां, भावानामेति हेतुतां ||६८|| ડ ૭૫૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy